મોરબી બોગસ ટોલનાકા અંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

મોરબીના વાકાનેર પાસે બોગસ ટોલનાકું ઉભુ કરવામાં આવ્યું હતું અને ટોલનાકાની બાજુમાંથી રસ્તો બનાવવામાં આવ્યો હતો. વાહનોને કંપનીમાં બનાવેલા રસ્તા પરથી પસાર કરવામાં આવતા હતા તેમની પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હતા. પક્ષ તેમને નોટિસ આપીને ખુલાસો માગવામાં આવશે.

| Updated on: Dec 06, 2023 | 2:15 PM

મોરબીમાં બોગસ ટોલનાકા અંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખનું મોટું નિવેદન આપ્યું છે, તેમને કહ્યું કે બોગસ ટોલનાકાના આરોપી ભાજપ નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા સામે કાર્યવાહી કરવામાં આવશે. પક્ષ તેમને નોટિસ આપીને ખુલાસો માગવામાં આવશે. આ ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસે લગાવેલા તમામ આક્ષેપો ખોટા હોવાનો પણ તેમને ઉલ્લેખ કર્યો છે.

મહત્વનું છે કે મોરબીના વાકાનેર પાસે બોગસ ટોલનાકું ઉભુ કરવામાં આવ્યું હતું અને ટોલનાકાની બાજુમાંથી રસ્તો બનાવવામાં આવ્યો હતો. વાહનોને કંપનીમાં બનાવેલા રસ્તા પરથી પસાર કરવામાં આવતા હતા તેમની પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હતા. જો કે આ મામલે અનેક મોટા માથાના નામ પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો: મોરબી નકલી ટોલનાકું : ઉમિયાધામ સંસ્થાના પ્રમુખે પુત્રનો કર્યો બચાવ, જાણો શું કહ્યું ?

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">