આફ્રિકાના દેશોની યાત્રા કરી પરત ફરેલા જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીનું ભક્તિભાવભર્યુ કરાયુ સ્વાગત, જુઓ વીડિયો

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે સંતમંડળ અને હરિભક્તિઓ સહિત ઈ .સ. 1992માં સાઉથ આફ્રિકા વિચરણ કર્યું હતું. તે સમયે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ 12 સંત અને 52 હરિભક્ત સહિત સાઉથ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2024 | 6:45 PM

ભારતમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંત-ભક્ત મંડળ સહ ભૂમંડળસ્થિત તીર્થોત્તમ મણિનગર પધાર્યા છે. પોણા બે માસની પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા વગેરે દેશના વિવિધ મહાનગરોમાં યાત્રા કરી સ્વદેશ ભારત પધાર્યા છે.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે સંતમંડળ અને હરિભક્તિઓ સહિત ઈ .સ. 1992માં સાઉથ આફ્રિકા વિચરણ કર્યું હતું. તે સમયે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ 12 સંત અને 52 હરિભક્ત સહિત સાઉથ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. તે સ્મૃતિને તાજી કરવાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં સંતો અને હરિભક્તો સહિત સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં સાઉથ આફ્રિકાનાં ઝીમ્બાબ્વે, કેપ ટાઉન, જિયોર્જ વગેરે વિવિધ સ્થળોને પરમ પૂજય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજના પુનિત ચરણારવિંદથીપાવન કરી સ્વદેશ ભારત પધાર્યા છે. ત્યારે જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીનું ભક્તિભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">