Jamnagar : ખુદ શાસકપક્ષ ભાજપ સભ્યના જ કામ ન થતાં હોવાની રાવ, વિપક્ષના સભ્ય હોય તેવા વર્તનનો આક્ષેપ

જામનગર જીલ્લા પંચાયાતમાં ભાજપનુ શાસન છે, તેમાં ધુંવાવ બેઠકના સભ્ય હસમુખ કણઝારીયાએ એવા આક્ષેપ કર્યા છે. શાસકપક્ષમાં હોવા છતા કોઈ અધિકારીઓ તેમનુ સાંભળતા નથી.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 08, 2021 | 10:35 PM

Jamnagar : સામાન્ય રીતે વિપક્ષના સભ્યોની ફરીયાદ હોય છે. તેમનુ અધિકારી સાંભળતા નથી, કે તેમના કામ થતા નથી. પરંતુ આવી ફરીયાદ શાસકપક્ષના સભ્યો પણ કરતા થયા છે. જુઓ શું છે જામનગર જીલ્લા પંચાયતનો આ મામલો.

જામનગર જીલ્લા પંચાયાતમાં ભાજપનુ શાસન છે, તેમાં ધુંવાવ બેઠકના સભ્ય હસમુખ કણઝારીયાએ એવા આક્ષેપ કર્યા છે. શાસકપક્ષમાં હોવા છતા કોઈ અધિકારીઓ તેમનુ સાંભળતા નથી. અને બે વર્ષથી કોઈ કામ કર્યુ નથી. રસ્તા બાબતે કેટલાક કામની માંગણી બે વર્ષથી કરવામાં આવી છે. પરંતુ કામ થતા નથી.

હસમુખ કણઝારીયા આક્ષેપ કર્યા અગાઉ તે વિપક્ષના નેતા હતા. હાલ શાસક પક્ષમાં આવ્યા બાદ પણ વિપક્ષના સભ્ય હોય તેવુ વર્તન કરવામાં આવે છે. જો કે આ બાબતે અધિકારી સ્પષ્ટ જણાવ્યુ કે તેમના આક્ષેપમાં કોઈ તથ્થ નથી. હાલ કોરોના કારણે કામમાં વિલંબ થયો છે.

આ પણ વાંચો : Tapi : જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં આજ દિન સુધી કોરોના પોઝિટિવનો એક પણ કેસ નોંધાયો નથી!

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">