જામનગરના જાણીતા ફરસાણ પેઢીના માલિકના પુત્રનું હાર્ટ એટેકથી મોત, જુઓ વીડિયો

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. ત્યાં જામનગરમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જાણીતા ફરસાણ પેઢીના માલિકના પુત્રનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. તો જામનગરના જૈન વિજય ફરસાણના માલિકાના પુત્ર હોવાનું સામે આવ્યુ છે.

| Updated on: Nov 30, 2023 | 12:55 PM

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. અત્યારે મોટા ભાગના લોકોનું બેઠાડુ જીવન, જંકફૂડ ખાવાથી તેમજ ખરાબ જીવનશૌલીના કારણે ઘણા લોકોને હાર્ટ એટેક આવતુ હોવાનું કારણ માનવામાં આવે છે. તો જામનગરમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જાણીતા ફરસાણ પેઢીના માલિકના પુત્રનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. તો જામનગરના જૈન વિજય ફરસાણના માલિકાના પુત્ર હોવાનું સામે આવ્યુ છે.

તો બીજી તરફ આ અગાઉ અમરેલીની શાંતાબા વિદ્યા સંકુલમાં વિદ્યાર્થી પેપર લખતા લખતા ઢળી પડ્યો હોવાની ઘટના થઈ છે. ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યુ હતુ.જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તેનું મૃત્યુ પામ્યુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">