Weather News Gujarat : અમરેલીના સાવરકુંડલાના પંથકમાં ભારે વરસાદ ખાબક્યો, ખેડૂતો ચિંતામા, જુઓ Video

અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણે પલટો માર્યો હતો. સાવરકુંડલા પંથકના મેરીયાણા, ભમર સહિતના આસપસના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 7:46 AM

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. તેવામાં ગઈકાલે રાત્રે અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણે પલટો માર્યો હતો. સાવરકુંડલા પંથકના મેરીયાણા, ભમર સહિતના આસપસના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કમોસમી વરસાદને પગલે પાકને નુકસાન થવાની ભીતિ છે. આ અગાઉ પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.

આ પણ વાંચો : Gujarat weather : ફરી પાછી માવઠાની વકી, ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની આગાહી,ઉનાળામાં ગરમી હજુ પાછી ઠેલાઈ,

અંબાજીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

તો બીજી તરફ બનાસકાંઠાના અંબાજીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. અંબાજીમાંથી પસાર થતો હાઈ-વે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બજારો અને રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા. અંબાજીમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અનેક સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી હતી.

આ તરફ દક્ષિણ ગુજરાતમાં નર્મદા, વલસાડ, નવસારી, દાહોદ, સુરતમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા છે. કેટલાક સ્થળે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા થઈ શકે છે. જો કે, રાહતની વાત એ છે કે, આવતીકાલથી રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત્ છે. તો આગામી બે દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થશે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">