કોંગ્રેસ ભગવાન રામના નામ મુદ્દે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી – ચિરાગ પટેલ

ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે કોંગ્રેસને લઈ મોટું નિવેદન આપ્યુ છે. ચિરાગ પટેલે કોંગ્રેસ માંથી રાજીનામુ આપતાની સાથે જ રાજીનામું આપવાનું કારણ જણાવ્યુ છે. આ સાથે જ તેમણે અનેક ખુલાસાઓ પણ કર્યા છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Dec 19, 2023 | 1:35 PM

કોંગ્રેસ પાર્ટીના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યુ છે. તો તેમણે રાજીનામું આપવાનું કારણ જણાવ્યુ છે. ચિરાગ પટેલે નિવેદન આપતા જણાવ્યુ છે કે મારા વિસ્તારની લાગણી રાષ્ટ્રહિત સાથે જોડાયેલી છે. અને જ્યારે રાષ્ટ્રવાદની વાત કરીએ ત્યારે કોંગ્રેસ પાર્ટી હંમેશા છેલ્લી જ હોય છે. આ સાથે જ જણાવ્યુ છે કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો ગુંગળામણ અનુભવી રહ્યા છે.

જેથી આગમી સમયમાં મારા અનેક સાથી મિત્રો રાજીનામું આપી શકે તેવી સંભાવના છે. તો આજ સુધી કોંગ્રેસ દ્વારા રામ મંદિર મામલે પણ કોઈ નિવેદન નથી આપ્યું.કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ કેન્દ્રની સ્વિચ પડવા મુજબ કામ કરે છે. કોંગ્રેસના સેન્ટ્રલના નેતાઓના હજુ પણ એસી હોલમાંથી બહાર આવતા નથી.આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી યુવા નેતાઓને પ્રોત્સાહન પણ આપતી નથી.તો આ સાથે જ ધારાસભ્ય ચિરાગ પટેલે જણાવ્યુ કે મારા મત વિસ્તારના લોકો કહેશે તો હું ફરી ચૂંટણી લડીશ અને ભાજપમાં જોડાઈશ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">