ગીર સોમનાથ : વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, જુઓ માવઠાનો મિજાજ

ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા લોકોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. વેરાવળ, ઉના, તાલાલા, સુત્રાપાડા, ગીરગઢડા વિસ્તાર પણ આ માવઠાથી પ્રભાવિત થયા છે. વેરાવળ APMCમાં કમોસમી વરસાદનું પાણી ભરાઈ ગયું છે. વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

| Updated on: Nov 26, 2023 | 1:36 PM

આખા રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં દરેક જિલ્લાઓ પણ પ્રભાવિત થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેને લીધે ખેડૂતની સમસ્યા વધી છે તેમજ પાકને લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. તેના કારણે અનેક વિસ્તારો તેમજ રસ્તાઓ પર પાણી ભરાયા છે. વેરાવળ, ઉના, તાલાલા, સુત્રાપાડા, ગીરગઢડામાં માવઠાની અસર જોવા મળી છે.

માવઠાનો મિજાજ

વેરાવળ APMCની વાત કરીએ તો તેના પર પણ આ વરસાદે પોતાનો મિજાજ બતાવ્યો છે. APMCમાં વરસાદનું પાણી ફરી વળ્યું છે. આ સમાચારવ લખાય છે ત્યાં સુધીમાં 2 થી 3 ઈંચ વરસાદ વરસી ગયો છે. વહેલી સવારેથી જ વરસાદનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ વરસાદ રહેશે તેવી આગાહી કરી છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">