Vadodara : પાદરા એસટી બસ સ્ટેન્ડમાં કચરાના ઢગથી મુસાફરોને ભારે હાલાકી, જુઓ Video

પાદરા એસટી બસ સ્ટેન્ડમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળી રહે છે. એસટી વિભાગની બેદરકારીના કારણે સ્વચ્છતા ન જળવાતી હોવાનો મુસાફરો આક્ષેપ કરી રહ્યા છે. બસ સ્ટેન્ડમાં ગંદકીથી ત્રસ્ત એસટી વિભાગ પણ સ્વચ્છતા રાખવા લાઉડ સ્પીકરથી સતત સૂચના આપી મુસાફરોને સ્વચ્છતા જાળવવા અને સહકાર આપવા અપીલ કરી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2023 | 1:45 PM

વડોદરાના પાદરા એસટી બસ સ્ટેન્ડમાં કચરાના ઢગલાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાદરા એસટી બસ સ્ટેન્ડમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળી રહે છે. એસટી વિભાગની બેદરકારીના કારણે સ્વચ્છતા ન જળવાતી હોવાનો મુસાફરો આક્ષેપ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Vadodara : માવઠાએ મહેનત પર પાણી ફેરવ્યુ, વડોદરાના કરજણમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની

બસ સ્ટેન્ડમાં ગંદકીથી ત્રસ્ત એસટી વિભાગ પણ સ્વચ્છતા રાખવા લાઉડ સ્પીકરથી સતત સૂચના આપી મુસાફરોને સ્વચ્છતા જાળવવા અને સહકાર આપવા અપીલ કરી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ પાદરા એસટી બસ સ્ટેન્ડનું રિનોવેશન કરાયું છે ત્યારે નવા બસ સ્ટેન્ડમાં ગંદકીના સામ્રાજ્યથી એસટી વિભાગની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

સ્ટેશન માસ્તરને ખખડાવ્યા

હિંમતનગર રેલ્વે સ્ટેશન પર અચાનક જ પહોંચેલા સાંસદ અને ધારાસભ્યને ઠેર ઠેર ગંદકી જ ગંદકી નજર આવી રહી હતી. રેલવે સ્ટેશનની આવી સ્થિતી જોઈને સાંસદ દિપસિંહ રાઠોડે સ્ટેશન માસ્તરને નિરીક્ષણ કાર્ય યોગ્ય થતુ નહી હોવાને લઈ ખખડાવ્યા હતા. મુસાફરોને સ્વચ્છ રેલ્વે સ્ટેશનનો અહેસાસ થવો જોઈએ તેમ જ પ્લેટફોર્મ પર પણ સ્વચ્છતા જળવાઈ રહે જોઈએ તેવી તાકીદ કરી હતી. સ્ટેશન માસ્તરને નિયમિત રુપે નિરીક્ષણ સફાઈને લઈને થવુ જોઈએ અને ક્યાંય કોઈ જ સ્થળે ગંદકી ના રહેવી જોઈએ એવી જવાબદારી પૂર્વક ચિવટતા દાખવવા માટે સૂચના આપી હતી.

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">