કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદ અને સાણંદમાં વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર અને અમદાવાદની 3 દિવસની મુલાકાતે છે. આજે તેઓ બોપલ, વેજલપુરમાં વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 8:49 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર અને અમદાવાદની 3 દિવસની મુલાકાતે છે. એક મહિનામાં કેન્દ્રીય ગૃહમંત્રીનો આ બીજો ગુજરાત પ્રવાસ છે. ગુજરાતની આ મુલાકાત દરમિયાન તેઓ આજે 215 કરોડના કાર્યોનું 2 ખાતમુહૂર્ત અને 7 લોકાર્પણ કરશે.

આજે તેઓ બોપલ તથા વેજલપુરમાં વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. સાથે જ તેઓ સાણંદ APMCમાં 40 કરોડના વિકાસ કાર્યોના ખાતમૂહુર્ત-લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ વેજલપુરમાં કોમ્યુનિટી હોલ અને પાર્ટીપ્લોટનું લોકાર્પણ કરશે. સાંજે 4 વાગ્યા બાદ તેઓ સાણંદ અને બાવળામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મહત્વનું છે કે, આવતીકાલે તેઓ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં હાજર રહેશે.

 

આ પણ વાંચો: કલોલ પૂર્વમાં ઝાડા-ઉલટી અને કોલેરાનો કહેર: દૂષિત પાણી આવવા પાછળ ચોંકાવનારું કારણ

 

આ પણ વાંચો: નીતિન પટેલે કોરોના અને ચીન પર એવું કંઇક કહ્યું કે લોકો ખડખડાટ હસી પડ્યા, જુઓ Video

Follow Us:
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">