Kotak Mahindra Bank: JP Morgan ને તેનું રેટિંગ અપગ્રેડ કર્યું, બ્રોકરેજે કહ્યું – સ્ટોક 34% વધી શકે છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની કાર્યવાહી બાદ Kotak Mahindra Bank માં તાજેતરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આ સિવાય બેંકના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર KVS Manian એ પણ રાજીનામું આપ્યું હતું. જો કે, બ્રોકરેજે સપોર્ટિવ વેલ્યુએશનને ટાંકીને બેંકના રેટિંગમાં સુધારો કર્યો છે.

Kotak Mahindra Bank: JP Morgan ને તેનું રેટિંગ અપગ્રેડ કર્યું, બ્રોકરેજે કહ્યું - સ્ટોક 34% વધી શકે છે
Kotak Mahindra Bank
Follow Us:
Devankashi rana
| Edited By: | Updated on: May 06, 2024 | 9:28 AM

વિદેશી બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને કોટક મહિન્દ્રા બેંકના શેર અપગ્રેડ કર્યા છે. બ્રોકરેજે સ્ટોક માટે તેનું રેટિંગ ન્યુટ્રલથી વધારીને ઓવરવેઈટ કર્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની કાર્યવાહી બાદ તાજેતરમાં બેંકમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

આ સિવાય બેંકના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર KVS Manian એ પણ રાજીનામું આપ્યું હતું. જો કે, બ્રોકરેજે સપોર્ટિવ વેલ્યુએશનને ટાંકીને બેંકના રેટિંગમાં સુધારો કર્યો છે. એટલું જ નહીં બ્રોકરેજે સ્ટોક માટે તેના લક્ષ્ય ભાવમાં પણ વધારો કર્યો છે. ગયા શુક્રવારે આ શેર 1.81 ટકા ઘટીને રૂ. 1547.25 પર બંધ થયો હતો.

બ્રોકરેજ Kotak Mahindra Bank માં 34 ટકાની તેજીની અપેક્ષા રાખે છે

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

JPMorgan એ સ્ટોક માટે તેના લક્ષ્યાંક ભાવમાં પણ વધારો કર્યો છે. બ્રોકરેજે આ માટે 2070 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. આનો અર્થ એ થયો કે કંપનીના શેરમાં વર્તમાન સ્તરથી લગભગ 34 ટકાનો વધારો થઈ શકે છે. બેંકે Q4 માં મજબૂત કોર ઓપરેટિંગ મેટ્રિક્સ દર્શાવ્યા હતા, જેમાં JPMe થી 8% નો વન-ટાઇમ એડજસ્ટેડ હેડલાઇન નફો થયો હતો.

કોટક મહિન્દ્રા બેંકે આરબીઆઈના પ્રતિબંધની કુલ અસર PBT સ્તરે લઘુત્તમ રૂ. 300-500 કરોડ રહેવાનો અંદાજ મૂક્યો છે. વિશ્લેષક કૉલ દરમિયાન, KMB એ સિસ્ટમ કરતાં વધુ ઝડપી વૃદ્ધિ જાળવી રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સમગ્ર વર્ષ દરમિયાન NIMમાં ઘટાડા છતાં એસેટ ગુણવત્તા મજબૂત રહે છે અને ROA સ્થિર રહે છે. નવા સીઈઓએ કોર ટેક્નોલોજીને મજબૂત કરવાને પ્રાથમિકતા આપી. “અમે માનીએ છીએ કે KMB આગામી 2 વર્ષમાં બેલેન્સ શીટને 16 ટકા CAGR પર કમ્પાઉન્ડ કરવાનું ચાલુ રાખી શકે છે અને ROA નોર્મલાઇઝેશન (2.6 ટકાથી F24) પણ કરી શકે છે,” અમે માનીએ છીએ કે બેંકની કમાણી 16 ટકા વધી શકે છે. આગામી 2 વર્ષમાં 16-17% CAGR કંપાઉન્ડ થઇ શકે છે, જેમા વધારાની ગુંજાઇશ છે.”

આરબીઆઈએ કાર્યવાહી કરી છે

આરબીઆઈએ બેંકોને ડિજિટલ માધ્યમથી નવા ગ્રાહકો ઉમેરવા અને નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ બાદ બેંકના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર KVS Manian એ તાત્કાલિક અસરથી તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં જ તેમને આ પદ પર પ્રમોશન આપવામાં આવ્યું હતું.

આરબીઆઈએ કોટક મહિન્દ્રા બેંકને તાત્કાલિક અસરથી ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ ચેનલો દ્વારા નવા ગ્રાહકો પ્રાપ્ત ન કરવા જણાવ્યું છે. આ સિવાય બેંકને નવા ક્રેડિટ કાર્ડ ન આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં RBIના વલણમાં બદલાવ આવ્યો છે. હવે કેન્દ્રીય બેંક પાલન ન કરવા પર કડક કાર્યવાહી કરી રહી છે. તે બેંકો અને NBFCની સેવાઓ પર પ્રતિબંધ લગાવી રહ્યો છે. અગાઉ તે આવા કેસમાં દંડ ફટકારતો હતો.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">