SURAT : કડોદરામાં ગટરની સમસ્યા અંગે નગરપાલિકા ખાતે હોબાળો, 100 થી વધુ નગરજનોએ વિરોધ કર્યો

ગટરની સમસ્યાને લઈને 100થી વધુ સ્થાનિકો નગરપાલિકાએ પહોંચ્યા હતા અને અધિકારીઓને સમસ્યાના નિકાલ માટે રજૂઆત કરી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 7:56 PM

SURAT : સુરતના કડોદરાના રહેવાસીઓએ નગરપાલિકા ખાતે હોબાળો મચાવ્યો.ગટરની સમસ્યાને લઈને 100થી વધુ સ્થાનિકો નગરપાલિકાએ પહોંચ્યા હતા અને અધિકારીઓને સમસ્યાના નિકાલ માટે રજૂઆત કરી હતી.પરંતુ અધિકારીઓએ તેઓની રજૂઆત ન સાંભળતા તમામ લોકો નગરપાલિકાની અંદર જ ધરણા પર બેઠા હતા અને “નગરપાલિકા હાય હાય” નારા લગાવી નગર પાલિકાનો ઘેરાવ કર્યો હતો.તેમજ સમસ્યાનો નિકાલ ન આવે ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી આપી હતી.. જેના લીધે નગરપાલિકાના અધિકારીઓને પોલીસ બોલાવાની ફરજ પડી હતી.એવામાં નગરપાલિકાનો આક્ષેપ છે કે પ્રજાજનોએ આ સમસ્યાને રાજકીય રૂપ આપી હોબાળો મચાવ્યો હતો.

સ્માર્ટસિટી સુરત ચોમાસામાં ગંદકીભર્યું બની જાય છે.સુરતના વરાછા વિસ્તારના શ્રીનાથજીનગર પાસે એક અઠવાડિયાથી ડ્રેનેજ લાઈન ઉભરાય છે.. જેના કારણે દુકાનોની આગળના વિસ્તારમાં ગંદા પાણી ભરાયા તો અનેક દુકાનદારોનો લાખો રૂપિયાનો સામાન પલળી ગયો. આ પાણી કાઢવા સ્થાનિક વેપારીઓએ પોતાના ખર્ચે મશીન મૂક્યું, પરંતુ ગટરના ભરાયેલા પાણી હજુ નિકળી શક્યા નથી.સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સ્થળ પર આવે છે પરંતુ ગટરના ભરાયેલા પાણીનો હજુ નિકાલ થયો નથી. વેપારીઓની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચો : ભાવનગરના માર્ગો પર મોટા ખાડાઓ અને રખડતા ઢોર, બંનેમાંથી જીવના જોખમે બચવું પડે છે

આ પણ વાંચો : ગોત્રી દુષ્કર્મ કેસમાં FSLની ટીમ જોડાઈ, ફોરેન્સિક ઓફિસરોએ ક્રાઇમ બ્રાન્ચ પહોચી તપાસ શરૂ કરી

Follow Us:
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">