Gujarati VIDEO : બિલ્ડરોના ત્રાસથી આધેડનો આપઘાત, સુસાઈડ નોટમાં 6 શખ્સનો ઉલ્લેખ

મૃતક આધેડ પાસેથી સુસાઈટ નોટ પણ મળી આવી છે .જેમાં ભાવનગરના ચાર બિલ્ડરો સહિત છ શખ્શોના નામનો ઉલ્લેખ છે. મહત્વનું છે કે ચિતસર રોડ પર આધેડે લીધેલા ફ્લેટ પર પણ કબ્જો કર્યાનો આરોપ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 8:18 AM

Palitana : ભાવનગરના પાલીતાણામાં એક આધેડે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી છે, આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ છે.મૃતક આધેડ પાસેથી સુસાઈટ નોટ પણ મળી આવી છે .જેમાં ભાવનગરના ચાર બિલ્ડરો સહિત છ શખ્શોના નામનો ઉલ્લેખ છે. મહત્વનું છે કે ચિતસર રોડ પર આધેડે લીધેલા ફ્લેટ પર પણ કબ્જો કર્યાનો આરોપ છે. વાંરવાર રજૂઆત છતા બિલ્ડરોએ ફ્લેટ ખાલી ન કરતા આધેડે આપધાત કર્યો હોવાનુ સામે આવ્યુ છે.

પોલીસે સુસાઈટ નોટને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી

તો બીજી તરફ મૃતકના દિકરાનો આક્ષેપ છે કે આ અંગે તેણે બે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, છતા કોઈ કાર્યવાહી કરાઈ નથી.પોલીસને વારંવાર રજૂઆત છતા કોઈ કાર્યવાહી ન કરાતા આધેડે મોત વ્હાલુ કર્યું. હાલ તો પોલીસે સુસાઈટ નોટને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તો આ પહેલા સુરતના મોટા મોટા વરાછા બિલ્ડરે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાના પ્રયાસ પહેલા તેને એક વીડિયો દ્વાર તેની વેદના વ્યક્ત કરી હતી.માહિતી મુજબ મોટા વરાછા બિલ્ડરને સહજાનંદ વિહાર ગૃપમાં નાણાની લેતી દેતીની મામલે પરેશાન કરવામાં આવતા આવતા હતા. તેમના નિકટના મિત્રે એબીપી સાથે વાત કરતા અન્ય બિલ્ડર્સ અને દલાલ હેરાન કરતા હોવાની વાતનો ખુલાસો કર્યો હતો. આપધાતનો પ્રયાસ કર્યાં પહેલા બિલ્ડરે પણ પોતાના વિશે કેટલીક વાતો જણાવતા વેદના વ્યક્ત કરી હતી. વીડિયો સામે આવતા ચરચાર મચી ગઈ હતી.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">