અંબાજીમાં શુક્રવારે કરાશે મંદિર શુદ્ધિકરણ, નદીના પાણીથી મંદિર પરિસરને શુધ્ધ કરાશે

અંબાજીમાં ભાદરવી પૂનમના ચોથા દિવસે એટલે કે 24 તારીખ ને શુક્રવારે મંદિરના ગર્ભગૃહ સહિત સમગ્ર મંદિર પરિસરને નદીનાં પાણીથી ધોઈને શુદ્ધ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 9:02 AM

ગુજરાતના(Gujarat)અંબાજીમાં(Ambaji)ભાદરવી-પૂનમ દરમિયાન હજારોની સંખ્યામાં દર્શને આવતા પદયાત્રી શ્રદ્ધાળુઓને માર્ગમાં શૌચક્રિયાઓ જેવી કેટલીક અપવિત્ર ક્રિયાઓ કરવી પડતી હોય છે. જેની બાદ તેઓ મંદિરમાં દર્શન કરવા આવે છે તેને કારણે મંદિરની પવિત્રતા જળવાતી હોતી નથી.

તેથી અંબાજીમાં ભાદરવી પૂનમના ચોથા દિવસે એટલે કે 24 તારીખ ને શુક્રવારે મંદિરના ગર્ભગૃહ સહિત સમગ્ર મંદિર પરિસરને નદીનાં પાણીથી ધોઈને શુદ્ધ કરવામાં આવશે. ત્યાર બાદ માતાજીને વિવિધ અલંકારોના શણગારથી સજાવીને પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે.

તેમજ પ્રક્ષાલન પત્યા બાદ રાત્રે 9 વાગ્યે નૈવેદ્ય ચઢાવી ફરી 25 તારીખને શનિવારથી મંદિર દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ ખુલ્લુ મૂકવામાં આવશે. જો કે આ વિધિ દરમ્યાન શુક્રવારે મંદિરમાં દર્શન બંધ રાખવામાં આવશે.

 

આ પણ વાંચો : ગુજરાત ભાજપના બે નેતાઓના વિવાદમાં કોંગ્રેસે ઝંપલાવ્યું ,કહ્યું સૌરાષ્ટ્રવાસીઓ આગામી ચૂંટણીમાં જવાબ આપશે

આ પણ વાંચો : ગુજરાત ભાજપના બે નેતાઓના વિવાદમાં કોંગ્રેસે ઝંપલાવ્યું ,કહ્યું સૌરાષ્ટ્રવાસીઓ આગામી ચૂંટણીમાં જવાબ આપશે

 

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">