શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ વીડિયો

ભગવાન શામળાજી મંદિરના પ્રાંગણમાં ભક્તોની ભીડ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ભગવાન માટે નવો ચાંદીનો રથ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ભગવાનને બિરાજમાન કરીને શામળાજી મંદિરના પરિસરમાં નિકાળવામાં આવ્યો હતો.

| Updated on: Jul 07, 2024 | 12:06 PM

શામળાજીમાં રથયાત્રા દરવર્ષની પરંપરા મુજબ યોજવામાં આવી હતી. ભગવાન શામળાજી મંદિરના પ્રાંગણમાં ભક્તોની ભીડ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ભગવાન માટે નવો ચાંદીનો રથ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ભગવાનને બિરાજમાન કરીને શામળાજી મંદિરના પરિસરમાં નિકાળવામાં આવ્યો હતો.

રાજ્યસભાના સાંસદ અને મંદિરના ટ્રસ્ટી મયંક નાયક સહિત ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલ અને ચેરમેન દિલીપભાઈ ગાંધી સહિતનાઓએ રથ ખેંચીને પ્રસ્થાન કરાવ્યું હતુ. અષાઢી બીજને લઈ શામળાજીમાં ભક્તોની ભીડ પણ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી હતી.

આ પણ વાંચો: શામળાજી-ચિલોડા હાઈવે પર જોખમી ખાડાઓને લઈ MP એ યુદ્ધના ધોરણે સમારકામ કરવા NHAI ને પત્ર લખ્યો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર
વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર
મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી ઈકો સેન્સિટીન ઝોનનો નોંધાવ્યો વિરોધ
મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી ઈકો સેન્સિટીન ઝોનનો નોંધાવ્યો વિરોધ
છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી
છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી
g clip-path="url(#clip0_868_265)">