ગીર સોમનાથના તાલાલામાં વ્યાજખોરોના ત્રાસથી નિવૃત વનકર્મીએ કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં થયો ખૂલાસો- વીડિયો

ગીરસોમનાથના તાલાલામાં વ્યાજખોરોના ત્રાસથી નિવૃત વનકર્મીએ આપઘાત કરી લેતા તપાસનો ધમધમાટ તેજ થયો છે. તાલાલા નજીક આંબળાશ ગામે રહેતા અબ્દુલ બલોચ નામના નિવૃત વનકર્મીએ તેની પરવાનાવાળી બદૂક વડે આપઘાત કર્યો છે. મૃતકની સુસાઈડ નોટમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ખૂલાસો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2023 | 11:45 PM

ગીરસોમનાથ જિલ્લાના તાલાલામાં વ્યાજખોરોના ત્રાસથી નિવૃત્ત વનકર્મીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે. ઘટના તાલાલા નજીકના આંબળાશ ગામની છે. જ્યાં રહેતા રહીશ અબ્દુલ બલોચ નામના નિવૃત્ત વનકર્મીએ પોતાની પરવાનાવાળી બંદૂક વડે છાતીમાં ગોળી ધરબી દઈને જીવન ટૂંકાવી દીધુ છે. પોલીસની તપાસ દરમિયાન એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યાનો ઉલ્લેખ છે.

આ પણ વાંચો: ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમામા ત્રણ દિવસમાં નોંધાયા રેકોર્ડ બ્રેક યાત્રિકો, તૂટ્યો ગત વર્ષનો રેકોર્ડ- વીડિયો

સુસાઈડ નોટ પ્રમાણે નિવૃત્ત વનકર્મીએ નારણ સોલંકી અને રમેશ સોલંકી નામના બે સગા ભાઈઓ પાસેથી વ્યાજે નાણા લીધા હતા. જે નાણા પરત આપી દીધા હોવા છતાં તેઓ ઉઘરાણી કરતા હતા. નિવૃત્ત વનકર્મીએ તેના વેવાઈ પાસેથી પણ રૂપિયા લીધા હતા. તેઓ પણ વારંવાર ઉઘરાણી કરતા હતા. જેનાથી તેઓ કંટાળી ગયા હતા અને આપઘાતનું પગલું ભરી લીધુ હતું. સમગ્ર મામલે હવે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">