Rajkot Video: સુપેડી ગામે મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, મામલતદારે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ભક્તોને કરાવ્યા પારણા

રાજકોટમાં ધોરાજીના સુપેડી ગામે મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત આવ્યો છે. ભક્તોની માગ સ્વીકારવામાં આવતા વિવાદનો અંત આવ્યો છે. મંદિરમાં તમામ સેવા પૂજા અને ધાર્મિક પ્રવુતિઓની છૂટ અને મંદિરનો વહીવટ મહંત રવિદાસ બાપુ મંદિરને પરત સોંપી દેવાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2024 | 3:20 PM

રાજકોટમાં ધોરાજીના સુપેડી ગામે મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત આવ્યો છે. ભક્તોની માગ સ્વીકારવામાં આવતા વિવાદનો અંત આવ્યો છે. મંદિરમાં તમામ સેવા પૂજા અને ધાર્મિક પ્રવુતિઓની છૂટ અને મંદિરનો વહીવટ મહંત રવિદાસ બાપુ મંદિરને પરત સોંપી દેવાયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ અલપેશ ઢોલરિયા અને મામલતદાર સહિતનાઓએ મંદિર બહાર આમરણાંત ઉપવાસ પર બેઠેલા ભક્તોને પારણા કરાવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે મંદિરમાં 700 વર્ષથી ચાલતી ધાર્મિક પ્રવુતિઓ અચાનક બંધ કરી દેવાઈ હતી. તો મંદિરનો વહીવટ સરકારી અધિકારી હસ્તક લઈ લેવાયો હતો. જેને લઈને વિવાદ સર્જાયો હતો અને મંદિર પરિસરમાં ભક્તો ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. જે માગ સ્વીકારવામાં આવતા સમગ્ર વિવાદનો અંત આવ્યો છે. હવે મંદિરમાં તમામ સેવા પૂજા અને ધાર્મિક પ્રવુતિઓ રાબેતા મુજબ ચાલશે.આ સાથે જ મંદિરનો વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
g clip-path="url(#clip0_868_265)">