ગુજરાતમાં કોરોના કાળમાં ભાજપે સેવાનું કામ કર્યું છે : જેપી નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજકોટથી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું છે.તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે હું ભાજપના કાર્યકરોને અભિનંદન આપું છું કે કોરોના રોગચાળામાં જ્યારે તમામ રાજકીય પક્ષો ઘરમાં બેઠા હતા ત્યારે ભાજપના કાર્યકરોએ લોકોની સેવા કરી છે.

| Updated on: Sep 20, 2022 | 5:16 PM

ભાજપના(BJP)  રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ(JP Nadda)  રાજકોટથી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું છે.જયાં તેમણે કહ્યું, ભાજપ ન માત્ર લોકસભા, વિધાનસભા પરંતુ નગરપાલિકાઓ પણ જીતે છે.2,720 નગરપાલિકાની બેઠકોમાંથી ભાજપે 2085 બેઠકો જીતી છે. આ ઉપરાંત તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે હું ભાજપના કાર્યકરોને અભિનંદન આપું છું કે કોરોના(Corona)  રોગચાળામાં, જ્યારે તમામ રાજકીય પક્ષો ઘરમાં બેઠા હતા, તેઓ ક્વોરેન્ટાઈન હતા, તે સમયે તમે સેવાના સંગઠન દ્વારા કરોડો લોકોની સેવા કરી છે. તેમજ ભાજપે આ સમયગાળામાં પણ સેવાનું કામ કર્યું છે. જ્યારે વિપક્ષે વિપક્ષે કોરોનાની રસી પર સવાલ ઉઠાવ્યા હતા.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જયારે તાલુકા પંચાયતોની 3 હજાર 581 બેઠકો ભાજપે જીતી છે.દરેક ચૂંટણીમાં ભાજપની જીત પાછળ લાખો અને કરોડો કાર્યકરોની મહેનત દેશના ખૂણેખૂણે દેખાય છે.આ જ રસ્તે ભાજપ ચાલશે તો કયારેય અટકશે નહી.વધુમાં નડ્ડાએ કહ્યું, ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમમાં પણ ભાજપને જનાદેશ મળે છે.મણિપુર, અરુણાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, લેહ-લદ્દાખ અને કર્ણાટકમાં પણ ભાજપ જીત્યું છે.જનતાના આશીર્વાદ ભાજપને હંમેશા મળતા રહ્યા છે.

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">