Rajkot: લમ્પી વાયરસે મચાવ્યો કહેર, વાયરસને કારણે 10 ગાયોના મોત થતાં તંત્ર દોડતું થયું

જામનગર બાદ હવે રાજકોટમાં પણ લમ્પી વાયરસે કહેર મચાવ્યો છે. રાજકોટના આજી ડેમ નજીક થોરાળા વિસ્તારમાં આવેલી વિડીમાં લમ્પી વાયરસને કારણે 10 ગાયોના મોત થતાં તંત્ર દોડતું થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 11:55 AM

Rajkot: જામનગર બાદ હવે રાજકોટમાં પણ લમ્પી વાયરસે (lumpy virus) કહેર મચાવ્યો છે. રાજકોટના આજી ડેમ નજીક (Aji dam) થોરાળા વિસ્તારમાં આવેલી વિડીમાં લમ્પી વાયરસને કારણે 10 ગાયોના મોત થતાં તંત્ર દોડતું થયું છે. તંત્રના અધિકારીઓએ પશુઓનું રસીકરણ કરવાની કવાયત શરૂ કરી છે. બીજી તરફ પશુધનને લમ્પી વાયરસથી કેવી રીતે બચાવવા તેને લઇને પશુપાલકો અને માલધારીઓમાં ચિંતા પ્રવર્તી રહી છે.

મહત્વનું છે કે થોડા દીવસો પહેલા અમરેલીના બાબરા તાલુકાના ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો હતો. ઈશ્વરીયા, કરિયાણા, નાની કુંડળ સહિતના ગામોમાં 10 જેટલા પશુઓના લમ્પી વાયરસના લીધે મોત થયા હતા. જેના પગલે તંત્ર પણ એલર્ટ થયું હતું. હાલ આ વિસ્તારના 60 જેટલા પશુઓ વાયરસના લીધે બીમાર છે. માલધારીઓ દ્વારા સરકારના પશુપાલન વિભાગને જાણ પણ કરવામાં આવી છે. ત્યારે પશુ ડોક્ટર દ્વારા સ્થળ પર તપાસ કરી માલધારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનો કરાયા છે. તેમજ લમ્પી વાયરસને કાબુમાં લેવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">