Panchmahal : પાવાગઢ ખાતે ભક્તોની ઉમટી ભીડ, કોરોના ગાઇડલાઇનનો ભંગ

રાજયમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા જ લોકો બહાર નીકળી રહ્યાં છે. અને, કોરોનામાં ઘરની અંદર પુરાયેલા લોકો હવે ફરવાના બહાને ભીડ કરી રહ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 4:01 PM

Panchmahal : રાજયમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા જ લોકો બહાર નીકળી રહ્યાં છે. અને, કોરોનામાં ઘરની અંદર પુરાયેલા લોકો હવે ફરવાના બહાને ભીડ કરી રહ્યાં છે. આવું જ કંઇક જોવા મળ્યું છે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે. અહીં, રવિવારની રજાના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો છે. જોકે, લોકો આ દરમિયાન કોરોના ગાઇડલાઇનને અનુસરવાનું ભૂલ્યાં છે. જેમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું. તો મોટાભાગના લોકો માસ્ક વગર નજરે પડયા હતા. વહેલી સવારથી જ મહાકાળી માતાજીના મંદિરના દર્શને આવેલા ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. નોંધનીય છેકે યાત્રાધામ પાવાગઢ ખાતે ગુજરાત રાજય સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતના લોકો દર્શનાર્થે આવે છે. ત્યારે લોકોની આ ભીડ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનું કારણ ન બને તો નવાઇ નહીં.

Follow Us:
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">