સુરેન્દ્રનગર વીડિયો : કેરાળા ગામની સીમમાંથી ઝડપાઈ ખનીજ ચોરી, 1.50 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત

સુરેન્દ્રનગરના સાયલામાંથી મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઈ છે.બાતમીના આધારે લીંબડીના પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે પોલીસને સાથે રાખીને કેરાળા ગામની સીમમાં રેડ કરી હતી.દરોડાની કાર્યવાહીમાં ગેરકાયદે બેલ્ક ટ્રેપ ખનીજનું ગેરકાયદે ખનન ઝડપાયું છે.

| Updated on: Dec 01, 2023 | 2:02 PM

સુરેન્દ્રનગરના સાયલામાંથી મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઈ છે.બાતમીના આધારે લીંબડીના પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે પોલીસને સાથે રાખીને કેરાળા ગામની સીમમાં રેડ કરી હતી.દરોડાની કાર્યવાહીમાં ગેરકાયદે બેલ્ક ટ્રેપ ખનીજનું ગેરકાયદે ખનન ઝડપાયું છે.પોલીસે સ્થળ પરથી 4 એક્ટીવેટર મશીન અને 4 ડમ્પર સહિત 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટલું જ નહીં ખોદેલા ખાડાઓની માપણી કરીને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તો બીજી તરફ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું નાગનેશ ગામની પાસેથી નિકળતી નદીમાં ખનીજ ચોરી કરવાની ઘટના સામે આવી હતી. છેલ્લા અનેક વર્ષોથી ખનીજ માફિયા રેતીની ચોરી કરાતા હોવાનું સામે આવ્યુ હતુ.તેમજ આ કામ થોડા સમય બંધ થાય છે ત્યારબાદ ફરી ચાલુ કરી દેવામાં આવે છે.ખનીજ ચોરી પકડાઈ જાય ના તે માટે દિવસમાં ચેકીંગના ડરના કારણે રાત્રે ખનીજચોરો ટ્રેકટર અને ટ્રકના ફેરા મારતા હોવાનું સામે આવ્યુ હતુ.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">