દેવભૂમિ દ્વારકા : ભાણવડના બરડા ડુંગરમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ, જુઓ વીડિયો

દેવભૂમિ દ્વારકાના ભાણવડના બરડા ડુંગરમાં આગ લાગી છે. કાનમેરા પર્વતનાં જંગલમાં  ભીષણ આગ લાગી છે. આગના કારણે આસપાસ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યા હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચ્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2024 | 10:22 AM

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર  દેવભૂમિદ્વારકા પંથકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડના બરડા ડુંગરમાં આગ લાગી છે. કાનમેરા પર્વતનાં જંગલમાં  ભીષણ આગ લાગી છે. આગના કારણે આસપાસ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યા હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચ્યુ હતુ. તેમજ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાં
ખંભાળિયા, પોરબંદર, ભાણવડ ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જંગલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ.

બીજી તરફ આ અગાઉ સુરતના પલસાણાના બલેશ્વર ગામે ડંપિંગ યાર્ડમાં આગ લાગતાં દોડધામ મચી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે જોકે આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવી શકાયો હતો. નશેનલ હાઇવે નંબર 48 અડીને આવેલ બત્રીસ ગંગા નદી કિનારે ડંપિંગ યાર્ડમાં આ આગ લાગી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">