છોટાઉદેપુરના બોડેલીમાં વીજળી પડતાં એક વ્યક્તિનું મોત

ગુજરાતના છોટાઉદેપુરના બોડેલી તાલુકામા મોડાસર અને લઢોદ ગામ વચ્ચેની સીમમા વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 8:32 AM

ગુજરાતના છોટાઉદેપુરના બોડેલી તાલુકામા ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જો કે આ દરમ્યાન મોડાસર અને લઢોદ ગામ વચ્ચેની સીમમા વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. જેમાં ઘટનાની વિગત મુજબ સાંજના સમયે દીપસિંગ બારીયા પોતાના ઘરે પરત ન આવતા પરિવારજનોએ તપાસ આદરી હતી.

જ્યારે તપાસ કરતા ખેતરમાંથી દાઝેલી હાલતમા ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની તપાસ બાદ મૃતકને પી.એમ માટે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો : નીતિન પટેલની માર્મિક ટકોર, કહ્યું અમારી હાલત નાણાં વગરના નાથિયા જેવી

આ પણ વાંચો : નવરાત્રીમાં કલબો અને પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન માટે કલાકારોની માંગ

 

 

 

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">