ક્ષત્રાણી ‘બહેનો’ દિલ્હી જઈને નરેન્દ્ર ‘ભાઈ’ મોદી પાસે માંગશે રૂપાલાનું બલિદાન !

આજના ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં બોલતા ક્ષત્રિય મહિલા આગેવાન દશરથબા પરમારે કહ્યું હતું કે, પાંચ ક્ષત્રાણી મહિલાઓને દિલ્હી જવાની પરવાનગી આપો. મોદી સાહેબને મળવાની પરવાનગી આપો. તેમણે કહ્યું હતું કે, તમે બહેનોને જ્યારે મારી જરૂર હોય, ત્યારે આ ભાઈ હાજર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2024 | 8:15 PM

લોકસભાની રાજકોટ બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાદ પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે, આજે ઉત્તર ગુજરાતના પાટણમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું છે. આ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય મહિલા આગેવાન દશરથબા પરમારે, પાંચેક જેટલી ક્ષત્રિય મહિલાઓને દિલ્હી જવા અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પાસે મદદ માંગવાની પરવાનગી આપવા ક્ષત્રિય સંકલન સમિતિને અરજ કરી હતી.

આજના ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં બોલતા ક્ષત્રિય મહિલા આગેવાન દશરથબા પરમારે કહ્યું હતું કે, પાંચ ક્ષત્રાણી મહિલાઓને દિલ્હી જવાની પરવાનગી આપો. મોદી સાહેબને મળવાની પરવાનગી આપો. તેમણે કહ્યું હતું કે, તમે બહેનોને જ્યારે મારી જરૂર હોય, ત્યારે આ ભાઈ હાજર છે. ત્યારે આ ભાઈ પાસે અમે પાંચ બહેનો વાત કરીને જઈશું. અને આપણી વાત રજૂ કરીશું. અમે આપની પરવાનગીની રાહ જોઈ રહ્યાં છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલ અઘટિત ટિપ્પણી બાદ, સૌ પહેલા રાજકોટ અને ત્યાર બાદ રાજ્યના વિવિધ પ્રાંતમાં ક્ષત્રિય સંમેલન યોજાયા હતા. જેમાં એક જ માંગણી કરવામાં આવી હતી કે, ભારતીય જનતા પાર્ટીએ, રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવી જોઈએ.

Follow Us:
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
g clip-path="url(#clip0_868_265)">