AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda: ગળતેશ્વરથી વરસડા ગામને જોડતો બ્રિજ પૂરમાં ગરકાવ, 15ફૂટ ઉપરથી વહી રહ્યું છે પાણી, જુઓ Video

Kheda: ગળતેશ્વરથી વરસડા ગામને જોડતો બ્રિજ પૂરમાં ગરકાવ, 15ફૂટ ઉપરથી વહી રહ્યું છે પાણી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 7:22 PM
Share

Mahisagar River: ખેડાના ગળતેશ્વર વરસડાનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આગામી દશ દિવસ સુધી આ બ્રિજને બંધ રાખવામાં આવશે. મહિસાગરમાં પાણી 9 લાખ ક્યુસેક છોડવામાં આવ્યુ હોવાને લઈ બ્રિજ પરથી પાણી વહેવા લાગ્યુ છે. મહિસાગર નદીમાં આવેલા પૂરને પગલે બ્રિજ પરથી પાણી વહી રહ્યુ છે. પુલ પરથી 15 ફુટ જેટલુ પાણી વહી રહ્યુ છે. ઠાસરા અને ચંદાસરને જોડતો આ બ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યો છે.

ખેડાના ગળતેશ્વર વરસડાનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આગામી દશ દિવસ સુધી આ બ્રિજને બંધ રાખવામાં આવશે. મહિસાગરમાં પાણી 9 લાખ ક્યુસેક છોડવામાં આવ્યુ હોવાને લઈ બ્રિજ પરથી પાણી વહેવા લાગ્યુ છે. મહિસાગર નદીમાં આવેલા પૂરને પગલે બ્રિજ પરથી પાણી વહી રહ્યુ છે. પુલ પરથી 15 ફુટ જેટલુ પાણી વહી રહ્યુ છે. ઠાસરા અને ચંદાસરને જોડતો આ બ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Rain: બાયડમાં રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, 200 લોકોને NDRF એ રેસક્યુ કરી બહાર નિકાળ્યા, જુઓ Video

સ્થાનિક પ્રાંત અધિકારીએ કહ્યુ હતુ કે, પાણી બ્રિજ પરથી વહી રહ્યુ છે, દશેક દીવસ સુધી આ બ્રિજને બંધ રાખવામાં આવશે. પાણી ઓસર્યા બાદ બ્રિજની માર્ગ અને મકાન વિભાગના ઈજનેરો દ્વારા ચકાસણી કરવામાં આવશે અને ત્યાર બાદ તેને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે. આગળ પણ કહ્યુ હુત કે, નદી કાંઠા વિસ્તારમાં લોકોએ નહીં જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">