Gujarati VIDEO : તાલાળાના ઘૂસિયા ગામમાં ભ્રષ્ટાચાર ? પાઈપલાઈનના કામમાં સરપંચ અને તલાટીએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

સ્થાનિકોનો આક્ષેપ છે કે સરપંચે પાંચ લાખના ખર્ચ બનાવેલી પાણીની પાઈપલાઈન નાખવામાં વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 9:44 AM

Gir Somnath :ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના ઘૂસિયા ગામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે.સરપંચ, ઉપસરપંચ અને તલાટી કમ મંત્રીએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના લોકોએ આરોપ લગાવ્યા છે. આપને જણાવી દઈએ કે, સ્થાનિકો અને ગ્રામ પંચાયતના સભ્યોએ પાઈપલાઈનના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનુ જણાવ્યુ છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે સરપંચે પાંચ લાખના ખર્ચ બનાવેલી પાણીની પાઈપલાઈન નાખવામાં વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો છે.તો બાંધકામની રજાચિઠ્ઠી કાઢવા સરપંચ, ઉપસરપંચ અને તલાટીએ છ હજારની લાંચ લીધી હોવાનો પણ આરોપ છે.

તલાટીએ છ હજારની લાંચ લીધી હોવાનો પણ આરોપ

તો બીજી તરફ ગામના ઉપસરપંચ, સરપંચ અને ગ્રામ પ્રતિનિધિઓએ સ્થાનિકોના તમામ આક્ષેપ ફગાવ્યા છે.અને કહ્યું કે વચેટિયાઓ દુર કરાતા તેઓ ખોટા આક્ષેપો કરી રહ્યા છે.તો TDO નુ કહેવુ છે કે સમગ્ર મામલે તટસ્થ તપાસ થઈ શકે તે માટે વેરાળના DDOને સમગ્ર તપાસ સોંપવામાં આવી છે.હાલ તપાસ ચાલી રહી છે, તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે કે આરોપ સાચા છે કે ખોટા.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">