રાજકોટમાં પોલીસે કૃષિ બીલનાં વિરોધમાં ધરણાંને મંજૂરી આપી, 200 લોકોની સભા યોજી શકાશે

રાજકોટમાં ખેડૂત આંદોલનના હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે આજે આંદોલન માટે મંજૂરી આપી દીધી છે. જો કે પોલીસે કોરોનાની એસઓપીને આધારે 200 લોકોની સભા યોજવાની મંજૂરી આપી છે,

રાજકોટમાં પોલીસે કૃષિ બીલનાં વિરોધમાં ધરણાંને મંજૂરી આપી, 200 લોકોની સભા યોજી શકાશે
File Photo
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 22, 2021 | 8:01 AM

Rajkot માં ખેડૂત આંદોલનના હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે આજે આંદોલન માટે મંજૂરી આપી દીધી છે. જો કે Rajkot  પોલીસે કોરોનાની એસઓપીને આધારે 200 લોકોની સભા યોજવાની મંજૂરી આપી છે, જેમાં પાલ આંબલિયા,ડાહ્યાભાઇ ગજેરા,ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિત ખેડૂત સંઘર્ષ સમિતી દ્રારા તેનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કૃષિબિલના વિરોધમાં આંદોલનનું આયોજન નવા 150 ફૂટ રિંગરોડ પર કરવામાં આવશે. આ આંદોલનની શરૂઆત 22 જાન્યુઆરીના રોજથી કરવામાં આવશે.

જો કે આ પૂર્વે આજે  સવારે આંદોલન માટે ગયેલા ખેડૂત અગ્રણીઓની પોલીસે અટકાયત કરી હતી. તેની બાદ સાંજે આંદોલન સમિતિએ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. તેમજ તેની બાદ પોલીસ આંદોલન માટે મંજૂરી આપી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">