વતન જવાની તાલાવેલી, છઠ પૂજાનો ઉત્સાહ…સુરત રેલવે સ્ટેશન પર ઉમટી લોકોની ભીડ

ઉધના રેલવે સ્ટેશનથી ખાસ ટ્રેન ઉપાડવાની તંત્રએ જાહેરાત કરી છે. આમ છતાં ટ્રેનની નિયત સીટ કરતા 10 ગણા વધુ લોકોની ભીડ જામી છે. જેને જોતા રેલવે સ્ટેશન પર કોઈ દુર્ઘટના ન થાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે. સુરત રેલવે સ્ટેશન પર RPF અને પોલીસ જવાનોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Nov 12, 2023 | 10:06 PM

દિવાળી અને નવા વર્ષના તહેવારની સાથે જ છઠ્ઠ પૂજાને લઈ લોકોમાં જોરદાર ઉત્સાહ છે. સુરતમાં વસતા ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડના લોકો મોટી સંખ્યામાં વતનમાં છઠ્ઠ પર્વ ઉજવતા હોય છે. સુરત રેલવે સ્ટેશનથી વતન જવા માટે લોકોની ભારે ભીડ છે. કેટલાક લોકો તો 24 કલાક કરતા પણ વધુ સમયથી પ્લેટફોર્મ પર જ અટવાયા છે.

આ પણ વાંચો સુરત: રેલવે સ્ટેશનની દુર્ઘટના બાદ ઉઠ્યા પ્રશ્નો, ટિકિટ માટે લાંબી લાઈનોથી પણ વિકટ પરિસ્થિતિના ભણકારાનો અંદાજ ન આવ્યો?

લોકોના ઘસારાને પહોંચી વળવા માટે રેલવે તંત્રએ પણ ખાસ આયોજન કર્યું છે. ઉધના રેલવે સ્ટેશનથી ખાસ ટ્રેન ઉપાડવાની તંત્રએ જાહેરાત કરી છે. આમ છતાં ટ્રેનની નિયત સીટ કરતા 10 ગણા વધુ લોકોની ભીડ જામી છે. જેને જોતા રેલવે સ્ટેશન પર કોઈ દુર્ઘટના ન થાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે. સુરત રેલવે સ્ટેશન પર RPF અને પોલીસ જવાનોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">