AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit shah Visit: કચ્છમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હવાઈ નિરીક્ષણ, જુઓ આકાશી તારાજીનો Video

કેન્દ્રીય ગૃહમંત્રી બિપરજોઇ વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ ભુજ જીલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યુ. કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 2:49 PM
Share

Amit shah Visit : જે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પહોંચ્યા હતા જે દરમ્યાન વાવાઝોડાની અસરના પગલે પરિસ્થિતિનો તાત મેળવ્યો હતો. ખાસ કરીને ભારત સરકારના સંબંધિત અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તમામ પ્રકારની મદદ આપવા માટે તાકીદ કરી હતી. શેલ્ટર હોમામાં ખસેડાયેલા લોકોની મુલાકાત લીધી હતી. જે બાદ અમિત શાહે હેલિકોપ્ટર મારફરતે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જે દરમ્યાન કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી.

આ પણ વાંચો : રથયાત્રાના દિવસે કેટલા વાગે કયા સ્થળે થશે રથના દર્શન ? જાણો શું હશે રથયાત્રા સુધીનો સમગ્ર કાર્યક્રમ

બિપરજોય વાવાઝોડા સમયે કચ્છમાં જોરદાર પવન ફૂંકાયો હતો જેના કારણે ઠેરઠેર વિનાશના દ્રશ્યો જોવા મળ્યા હતા. અંજાર અને મુન્દ્રામાં અનેક વિસ્તારોમાં મોટા-મોટા વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયાં છે. હાલ રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી ચાલુ. જે તમામ કામગીરીનું હવાઈ નિરીક્ષણ ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">