પ્રસુતિ વેળા માતા-બાળકના જોખમ ઘટાડવા ગુજરાતના 650 તબિબોએ યોજી કોન્ફરન્સ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબોની કોન્ફરન્સ મળી છે. રાજ્યના 650 થી વધુ નિષ્ણાંત તબિબોએ જેમાં હિસ્સો લિધો છે. આ તબિબોને આંતરરાષ્ટ્રિય સ્તરના ખ્યાતનામ નિષ્ણાંત તબિબો આધુનિક ટેક્નોલોજી અને તેનો સારવારમાં ઉપયોગ માટે માર્ગદર્શન પુરુ પાડવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસ ચાલનારી કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલ નવી શોધો અંગે પણ માર્ગદર્શન અપાશે.

| Updated on: Dec 22, 2023 | 7:27 PM

ગુજરાતમાં પ્રસુતિ વેળા માતા અને બાળકના મૃત્યુની સ્થિતિ ઘટાડવા અને સલામત પ્રસુતિ માટે ભાર મુકવામાં આવી રહ્યો છે. જેને લઈ રાજ્યના સ્ત્રી રોગ નિષ્ણાંત તબિબો દ્વારા હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ત્રણ દિવસની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રસુતિ અને સ્ત્રી રોગ સંદર્ભે આધુનિક સારવાનું માર્ગદર્શન પુરુ પાડવામાં આવી રહ્યુ છે. જેનો ધ્યેય માતા અને સંતાનની સલામતી છે.

આ માટે આધુનિક પ્રકારની સર્જરી અને સારવાર સહિતનું માર્ગદર્શન તબિબોને આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત વ્યંધત્વ નિવારણ અને સ્ત્રીઓને લગતા રોગોની સારવારનું પણ નિષ્ણાંતો સલાહ આપશે. એમ કોન્ફરન્સના ચેરપર્સન ડો. મહેન્દ્ર સોની અને ડો દિનેશ પટેલે જણાવ્યું હતું. આ કોન્ફરન્સ ત્રણ દિવસ ચાલનાર છે.

 

આ પણ વાંચોઃ  દરેક પોલીસ મથકમાં એક જ મોબાઇલ નંબર રહેશે કાયમી, PI, PSI અને PSO ને નવા ફોન ફાળવ્યા

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
g clip-path="url(#clip0_868_265)">