Gujarati Video : અમદાવાદ શહેરમાં 12 હજારથી વધુ કંજક્ટિવાઇટિસના કેસ નોંધાયા, જાણો કંજક્ટિવાઇટિસથી બચવા શું કરવુ

અમદાવાદમાં કંજક્ટિવાઇટિસના કેસોમાં ધરખમ વધારો થતો જઇ રહી છે. એક જ સપ્તાહમાં અમદાવાદ શહેરમાં 12 હજારથી વધુ કંજક્ટિવાઇટિસના કેસ નોંધાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 9:33 AM

Ahmedabad : ચોમાસામાં (Monsoon 2023) ભારે વરસાદ બાદ રોગચાળો વકરી રહ્યો છે. ખાસ કરીને કંજક્ટિવાઇટિસના (Conjunctivitis)  કેસોમાં વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં કંજક્ટિવાઇટિસના કેસોમાં ધરખમ વધારો થતો જઇ રહી છે. એક જ સપ્તાહમાં અમદાવાદ શહેરમાં 12 હજારથી વધુ કંજક્ટિવાઇટિસના કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલોના આંકડા સાથે કુલ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે. UHC, CHC તેમજ AMCની હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાયા છે.

આ પણ વાંચો-Gujarat Video : તાલાલા માર્કેટ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો, તમામ 16 બેઠકો પર બિનહરીફ જીત

કન્જકટીવાઈટિસથી બચવા આટલું કરો

  • સૌથી મહત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા જાળવો
  • હાથ અને મોઢું ચોખ્ખા રાખવા
  • સાબુથી સમયાંતરે હાથ અને મો વારંવાર ધોતા રહેવું
  • ભીડ-ભાડ વાળી જગ્યાઓ પર બિનજરુરી રીતે જવાનુ ટાળો
  • સામાન્ય રીતે જો આંખોમાં લાલાશ-દુઃખાવો થાય
  • કે આંખોમાં ચીપડાં વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઇ સારવાર કરાવવી
  • ડોકટરની સલાહ વિના આંખના ટીપા લઇને નાખવા નહીં
  • ટીપા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી
  • કન્જકટીવાઈટિસની અસર ધરાવતા દર્દીના વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી
  • દર્દીએ જાતે અન્યનો સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો
  • દર્દીએ શક્ય હોય તો આંખોને ચશ્માથી રક્ષિત કરવી જોઈએ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">