Gujarati Video: અમદાવાદમાં નહોર વિનાના વાઘ જેવો બન્યો હેરિટેજ વારસાની જાળવણીનો કાયદો, નુકસાનકર્તાઓને મળી રહ્યુ મોકળુ મેદાન

Ahmedabad: અમદાવાદને વિશ્વના હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યુ છે. હેરિટેજ સ્થળોની જાળવણી માટે સરકારે ખાસ કાયદો બનાવ્યો છે પરંતુ આ કાયદો નહોર વિનાના વાઘ જેવો સાબિત થઈ રહ્યો છે. અમદાવાદમાં હેરિટેજને નુકસાનકર્તાઓને જાણે મોકળુ મેદાન મળી રહ્યુ હોય તેવો ઘાટ ઘડાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 12:20 AM

અમદાવાદને 612 વર્ષ પૂરાં થયા. પણ આટલાં વર્ષ દરમિયાન શહેરની ઓળખ બદલાતી રહી છે. એક સમયે પોળો અને દરવાજાથી જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. જે અમદાવાદીઓ માટે એક ગર્વની બાબત છે. પરંતુ અફસોસ સાથે કહેવું પડે કે ભારતના પ્રથમ હેરિટેજ સીટી એવા અમદાવાદના હેરિટેજને નુકસાનકર્તાઓને મળી રહ્યું છે મોકળું મેદાન. હેરિટેજ વારસાની જાળવણી માટે સરકારે ખાસ કાયદો પણ બનાવ્યો છે.

જોકે જુદા-જુદા કેસો અને હકીકતોને જોતા એવું લાગી રહ્યું છે કે આ કાયદો નિષ્ફળ નિવડ્યો છે. હેરિટેજ બિલ્ડિંગ કે ઇમારતને સાચવવા માટે મોન્યુમેન્ટ એન્ડ આર્કિયોલોજીકલ રાઇટ્સ એન્ડ રીમેન્સ એક્ટ-2010માં અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં હેરિટેજ સ્થળોની જાળવણી અને તેને નુકસાન કરતા તત્વો વિરુદ્ધ કેવા પગલા લેવા તેના માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવ્યું છે. પરંતુ કાયદાનું અજ્ઞાન, તપાસમાં ખામીને કારણે એક પણ કેસ આ કાયદા મુજબ પૂરવાર થયો નથી, જેને કારણે આરોપીઓ નિર્દોષ છૂટી જાય છે.

આ પણ વાંચો: Gujarati Video: અમદાવાદમાં રખડતા શ્વાનોના રસીકરણ માટે શરૂ કરાઈ ડ્રાઈવ, રોજ 130 શ્વાનોનુ કરાય છે ખસીકરણ

ભારતીય હેરિટેજની મિલકતની 300 મીટરની હદમાં કોઇ બાંધકામ કરવાનું હોય તો તેની પરવાનગી લેવી ફરજિયાત છે. તેના વગર કોઇ પણ વ્યક્તિ બાંધકામ કરે તો તેની સામે ગુનો બને છે. પરંતુ 300 મીટરના સાઈન ક્યાંય મારવામાં આવ્યા નથી અને આવા કિસ્સામાં જોઈ કોઈ બાંધકામ થાય તો અધિકારીઓ સ્થળ તપાસ કરતા નથી. કાયદો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી એકપણ કેસમાં સજા થઈ નથી. કારણકે પુરાતત્વ વિભાગના અધિકારીઓ સ્થળની મુલાકાત લેવાને બદલે ઓફિસમાં બેઠા-બેઠા જ નોટિસો ફટકારે છે અને તેવા જવાબો આપે છે.

 

Follow Us:
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ પહોંચ્યો ગુજરાત
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ પહોંચ્યો ગુજરાત
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં
મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">