આજનું હવામાન : આજે સુરત સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના, જુઓ વીડિયો

હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી સાબરકાંઠા, અમદાવાદ, આણંદ,બનાસકાંઠા, પાટણ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, વલસાડ, દમણ, અને બોટાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.રવિવારની વાત કરીએ, તો દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

| Updated on: Nov 25, 2023 | 9:49 AM

બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજના કારણે આજે શનિવારે રાજ્યના વાતાવરણમાં આવે તેવી શક્યતા છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી સાબરકાંઠા, અમદાવાદ, આણંદ,બનાસકાંઠા, પાટણ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, વલસાડ, દમણ, અને બોટાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.રવિવારની વાત કરીએ, તો દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આ સાથે અન્ય કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે આગામી સોમવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગરહવેલીમાં હળવા વરસાદ વરસે તેવી સંભાવના છે.આ ઉપરાંત અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં હળવો વરસાદ વરસે તેવી સંભાવના છે.આ સિવાય મધ્ય ગુજરાતમાં આણંદ અને ભરૂચ તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદવાદ, બનાસકાંઠા, છોટાઉદેપુર,કચ્છ,મહેસાણા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આણંદ, બનાસકાંઠા, ગીર સોમનાથ, મોરબી, નર્મદા, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો અરવલ્લી, ભરુચ, દાહોદ,ખેડા, મહીસાગર,પંચમહાલ,પાટણ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">