Gandhinagar : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે અંતિમ દિવસ, વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ગાંધીનગર લોકસભાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુર્હત અને લોકાર્પણ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 2:36 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન (Union Home Minister) અમિત શાહના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. અમિત શાહ દ્વારા આજે ગાંધીનગર લોકસભાના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવશે.

ગાંધીનગરના નાર્દીપુર તળાવનું (Nardipur Lake) એક કરોડના ખર્ચ બ્યુટીફીકેશન (Beautification) કરવામાં આવશે. ઉપરાંત અન્ય 21 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુર્હત હાથ ધરવામાં આવશે.

અમિત શાહે, રવિવારે અમદાવાદ (Ahmedabad) અને બાવળામાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટને (Development Project) ખુલ્લા મુક્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ હંમેશા વણથંભ્યો રહેશે અને આવનારા 30 વર્ષ સુધી પાણીની સમસ્યા ન રહે તે માટે એક પ્રોજેક્ટની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર પહોંચેલા ગુહ પ્રધાનનું (Home Minister) આગેવાનો દ્વારા કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને સ્વાગત કરવામાં આવ્યું હતું. નાર્દીપુર તળાવનું ખાતમુર્હત કરીને અમિત શાહે જણાવ્યું હતું કે, તળાવના કારણે ખેડૂતોને પાણીની સમસ્યા દુર થશે.

 

આ પણ વાંચો :Rathyatra 2021: સુરતમાં સતત બીજા વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં જ ફરશે

આ પણ વાંચો : Surat : શહેરના પાલ-ઉમરા બ્રિજના નામને લઈને બે જુથ આમને સામને, ચોર્યાસી માંહ્યવંશી સમાજે ધરણાની આપી ચીમકી, જાણો સમગ્ર વિગત

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">