ગુજરાતમાં પાંચ મહાનગરપાલિકાના શિક્ષકોને નવી જોગવાઈ મુજબ 4200 ગ્રેડ પે મળશે

ગુજરાત પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને નવી જોગવાઈ મુજબ 4200 ગ્રેડ પે મળશે. અમદાવાદ, જામનગર, વડોદરા, સુરત તેમજ ભાવનગરના શિક્ષકોને આનો લાભ મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 9:31 PM

ગુજરાતની પાંચ મહાનગર પાલિકાના શિક્ષકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘ અને સરકાર વચ્ચેની બેઠક સફળ થઇ છે. તેમજ પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને નવી જોગવાઈ મુજબ 4200 ગ્રેડ પે મળશે.
અમદાવાદ, જામનગર, વડોદરા, સુરત તેમજ ભાવનગરના શિક્ષકોને આનો લાભ મળશે.

તેમજ પાંચમા પગાર પંચ મુજબ 5000 થી 8000ના ગ્રેડ પે આપવા સરકારે સહમતી દર્શાવી છે. જયારે છઠ્ઠા પગાર પંચમાં લાગુ પડતાં શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવા સરકારે તૈયારી દર્શાવી છે. જ્યારે શિક્ષકો સાથેની જૂની વિસંગતતાં ઉકેલવામાં સરકારે અસહમતી દર્શાવી છે. તેમજ સરકારે જે મુદ્દા પર સહમતી વ્યક્ત કરી છે તે અંગે ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરી નવો પરિપત્ર બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad: કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને સરકાર સજ્જ થઇ રહી છે તો તહેવારને લઈને આપી ચેતવણી

આ પણ વાંચો : IRCTC Tour Package: અગર તમે લદ્દાખ જવા માગો છો તો વાંચો આ પોસ્ટ અને જાણો કેટલા રૂપિયામાં તૈયાર થઈ જશે પેકેજ

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">