ગુજરાત સરકારની જાહેરાત: ડિસેમ્બર 2024 સુધીમાં 24700 શિક્ષકોની કરાશે ભરતી

રાજ્યમાં શિક્ષકોની જે નવી ભરતી કરવામાં આવનાર છે તે પૈકી ટેટ-1 અને ટેટ-2માં કુલ 17200 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ અત્યાર સુધીની સૌથી મોટી ભરતી હોવાનો દાવો, સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સમયે, ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવાર-શિક્ષકોએ ભરતીને લઈને આંદોલન કર્યું હતું. 

Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 03, 2024 | 5:53 PM

ગુજરાત સરકારે શિક્ષણ વિભાગને લગતો મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારના નિર્ણય અનુસાર આગામી ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં કુલ 24700 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. નવા શિક્ષકોની ભરતી માટેના કામને કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યમાં શિક્ષકોની જે નવી ભરતી કરવામાં આવનાર છે તે પૈકી ટેટ-1 અને ટેટ-2માં કુલ 17200 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ અત્યાર સુધીની સૌથી મોટી ભરતી હોવાનો દાવો, સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સમયે, ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવાર-શિક્ષકોએ ભરતીને લઈને આંદોલન કર્યું હતું.

ગાંધીનગરમાં છેડાયેલા શિક્ષકોના આંદોલન બાદ રાજ્ય સરકારે ટેટ પાસ શિક્ષકોની નવી ભરતીની જાહેરાત કરી હતી. પરંતુ આજે તેને વિધિવત્ત રીતે મંજૂરી આપવામાં આવી છે.

 

Follow Us:
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
g clip-path="url(#clip0_868_265)">