GUJARAT : બાળકોમાં કોરોના સંક્રમણનો ભય, ક્રોસ વાયરલ ઇન્ફેક્શન અને ત્રીજી લહેર, તમારા સવાલ અને ડો.પાર્થિવ મહેતાના જવાબ
કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો કેટલો છે ?, બાળકોમાં ક્રોસ વાયરલ ઇન્ફેકશન ફેલાય એવું તમે કહો છો, તે ક્રોસ વાયરલ ઇન્ફેકશન એટલે શું ?, બાળકોને આ ખતરાથી કેવી રીતે બચાવી શકાય ?, જાણો આ તમામ સવાલોના જવાબ.
GUJARAT : રાજ્ય સરકાર સ્કૂલો શરૂ કરવાની હિલચાલ કરી રહી છે, પરંતુ શાળાઓ શરૂ થતા જ બાળકોમાં ક્રોસ વાઇરલ ઇન્ફેક્શનનો ખતરો છે..ભેજવાળુ વાતાવરણ, તડકાનો અભાવ, 25-35 ડિગ્રી તાપમાનમાં કોઇ પણ વાઇરસ, બેક્ટેરિયા અને ફૂગને સાનુકૂળ વાતાવરણ મળી રહે છે..ત્યારે કોવિડ કોર કમિટીના સભ્ય ડો. પાર્થિવ મહેતાએ ચેતવણી જાહેર કરી છે…ત્યારે શું છે ક્રોસ વાઇરલ ઇન્ફેક્શન ? અને બાળકોને કેટલું જોખમ છે? કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો કેટલો છે ?શું કાળજી લેવી જોઇએ ? શાળા સંચાલકો અને માતા પિતાએ શું કાળજી રાખવી જોઈએ ? આ તમામ સવાલના જવાબો કોવિડ કોર કમિટીના સભ્ય ડો. પાર્થિવ મહેતાએ આપ્યા છે. જુઓ આ સમાચાર
આ પણ વાંચો : GIR SOMNATH : ઉનાના આ નાના ગામમાં રસીકરણનો મોટો વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો : VADODARA : સિટી પોલીસ મથકના લોકઅપ રૂમમાં આરોપીનો આપઘાતનો પ્રયાસ
Latest Videos
Latest News