દિવ્યાંગ રમતવીરો માટે રાજયસરકારની મોટી જાહેરાત, જાણો કોને અપાશે સરકારી નોકરીમાં સીધી ભરતી?

ગુજરાતની રૂપાણી સરકારે દિવ્યાંગ ખેલાડીઓ માટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર આંતરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં મેડલ જીતવાના આધારે તેમને વર્ગ 1-2 માં સીધી ભરતી આપશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 6:15 AM

દિવ્યાંગો માટે થઇને રાજ્ય સરકારે ખુબ મોટો નિર્ણય કર્યો છે. જી હા દિવ્યાંગ રમતવીરો અને તેમના પરિજનો માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે દિવ્યાંગ રમતવીરોને લઈને કહ્યું કે તેમની સરકારી નોકરીમાં વર્ગ 1-2 માં સીધી ભરતી કરાશે. આ જાહેરાત પેરાલિમ્પિક, કોમનવેલ્થ પેરા સ્પોર્ટ્સ અને પેરા એશિયન ગેમ્સના રમતવીરો માટે કરવામાં આવી છે.

દિવ્યાંગ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય રમતોની સ્પર્ધા માટે પ્રોત્સાહન મળી રહે તેને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે આ બાબતે નિર્ણય લીધો છે કે પેરાલિમ્પિક, કોમનવેલ્થ પેરા સ્પોર્ટસ અને પેરા એશિયન ગેમ્સમાં દિવ્યાંગ રમતવીરોએ મેળવેલા પદકના આધારે સરકારી નોકરીમાં વર્ગ 1-2માં સીધી ભરતી કરાશે. સ્વાભાવિક છે કે રમત માટે ઝનૂન રાખતા દિવ્યાંગ રમતવીરો માટે આ મોટા અને સારા સમાચાર છે.

 

 

આ પણ વાંચો: Ahmedabad: ‘રક્ષક જ બન્યો ભક્ષક’, ફરિયાદી મહિલાને વિશ્વાસમાં લઈ પોલીસ કોન્સ્ટેબલે આચર્યું દુષ્કર્મ

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">