GIR SOMNATH : રેસિડેન્ટ ડોકટરોની હડતાળ પર નીતિન પટેલનું નિવદેન, માગ ગેરવ્યાજબી, પહેલા બિનશરતી હડતાળ સમાપ્ત કરાય

DyCM નીતિન પટેલે કહ્યું કે આ ડોકટરોનો અભ્યાસ પૂર્ણ થઇ ચુક્યો છે, હવે તેઓ વિદ્યાર્થીઓ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 12:06 PM

GUJARAT : રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ સતત છઠ્ઠા દિવસે યથવાત છે. ગઈકાલે 8 ઓગષ્ટે પાંચમા દિવસે સુરત, અમદાવાદ, જામનગરમાં રેસિડેન્ટ તબીબોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે પોતાની લડતને વધુ ઉગ્ર બનાવવાના સંકેત આપી દીધા હતા. આજે 9 ઓગષ્ટે તમામ જુનીયર તબીબોએ કોરોના વોરીયર્સનું સન્માન સરકારને પરત  આપી વિરોધ વ્યક્ત કરવાની ચીમકી આપી છે.

આ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શને આવેલા રાજ્યના આરોગ્યપ્રધાન તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. DyCM નીતિન પટેલે કહ્યું કે જુનીયર તબીબો પોતાની હડતાલ સમેટી લે, સરકાર વાતચીત કરવા માટે તૌયાર છે,પણ આ ડોકટરોની માગણી યોગ્ય નથી. આ સાથે જ તેમણે કહ્યું કે આ ડોકટરોનો અભ્યાસ પૂર્ણ થઇ ચુક્યો છે, હવે તેઓ વિદ્યાર્થીઓ નથી. આ તામમને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં CHC-PHCમાં નિમણૂંકના આદેશો આપી દેવાયા છે.

આ પણ વાંચો : AHMEDABAD : મિશન વિવાનનો અંત, સ્પાઈન મસ્ક્યૂલર એટ્રોફી નામની બીમારીથી પીડાતા વિવાનનું અવસાન

આ પણ વાંચો : GIR SOMNATH : ઉનાના જાણીતા તબીબ સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ, વન વિભાગની જમીન પર બનાવ્યું વૈભવી ફાર્મ હાઉસ

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">