Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહીસાગર: કડાણાના ગોધર ગામે મકાનમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

મહીસાગર: કડાણાના ગોધર ગામે મકાનમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2023 | 6:50 PM

રાત્રે અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિકોએ પાણી રેડીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મહીસાગરના કડાણા તાલુકાના ગોધર ગામે એક મકાનમાં આગ લાગી હોવાની માહિતી મળી છે.

મહીસાગરના કડાણા તાલુકાના ગોધર ગામે એક મકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રાત્રે અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિકોએ પાણી રેડીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો મહીસાગર : પાણી પુરવઠા વિભાગના રોજમદારોની બગડી દિવાળી, 200 જેટલા કામદારો પગારથી વંચિત

બીજી તરફ દાહોદમાં પણ આગની ઘટના સામે આવી હતી. દાહોદ નજીક છાપરી ખાતે ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. અગમ્ય કારણોસર ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. દાહોદ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">