મહીસાગર : પાણી પુરવઠા વિભાગના રોજમદારોની બગડી દિવાળી, 200 જેટલા કામદારો પગારથી વંચિત

એજન્સી અને પાણી પુરવઠા વિભાગની મિલીભગતનો આક્ષેપ કરતા કામદારોએ જણાવ્યું કે એજન્સી અને કોન્ટ્રાક્ટરો 12 હજારને બદલે 7 હજાર પગાર આપે છે. તો પાણી પુરવઠા વિભાગ દ્વારા એજન્સીને જાણ કરવા છતાં પગાર ન થતા વિભાગના આદેશનું પણ ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2023 | 6:00 PM

મહીસાગરમાં પાણી પુરવઠા વિભાગમાં લાઈનમેન તરીકે કામ કરતા રોજમદારોની બગડી દિવાળી હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે દિવાળી પર જ 200 જેટલા કામદારો પગારથી વંચિત છે. છેલ્લા બે મહિનાથી પગાર ન થયો હોવાથી કામદારોની સ્થિતિ કફોડી બની છે.

આ પણ વાંચો મહીસાગરમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય સેવાઓનો લીધો લાભ

એજન્સી અને પાણી પુરવઠા વિભાગની મિલીભગતનો આક્ષેપ કરતા કામદારોએ જણાવ્યું કે એજન્સી અને કોન્ટ્રાક્ટરો 12 હજારને બદલે 7 હજાર પગાર આપે છે. તો પાણી પુરવઠા વિભાગ દ્વારા એજન્સીને જાણ કરવા છતાં પગાર ન થતા વિભાગના આદેશનું પણ ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">