Election 2022: ગુજરાતમાં ભાજપનો ચૂંટણીલક્ષી રોડમેપ નક્કી કરશે અમિત શાહ

આખા દિવસ દરમિયાન પ્રદેશના મુખ્ય હોદ્દેદારો, વિધાનસભા પ્રભારીની હાજરીમાં બેઠક યોજાશે. ચૂંટણી મેનેજમેન્ટ કમિટી અને સરકારનાં મંત્રીઓ સાથે પણ અમિત શાહ બેઠક આયોજિત કરવાના છે. પ્રદેશ મોરચાના મુખ્ય હોદ્દેદારો સાથે પણ તેઓ બેઠક યોજાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2022 | 12:35 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની  ( Gujarat Assembly Elections) જાહેરાત થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah ) ગુજરાતની કમાન પોતાના હાથમાં લીધી છે.  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિધાનસભા ચૂંટણીને લઇને અનેક ઉચ્ચસ્તરીય બેઠકો યોજી ચૂંટણીલક્ષી રાજકીય રોડમેપ નક્કી કરશે. આજે કમલમ ખાતે અમિત શાહ મેરેથોન બેઠકો યોજશે.

આખા દિવસ દરમિયાન પ્રદેશના મુખ્ય હોદ્દેદારો, વિધાનસભા મતવિસ્તારના પ્રભારીની હાજરીમાં બેઠક યોજાશે. ચૂંટણી મેનેજમેન્ટ કમિટી અને સરકારનાં મંત્રીઓ સાથે પણ અમિત શાહ બેઠક આયોજિત કરવાના છે. પ્રદેશ મોરચાના મુખ્ય હોદ્દેદારો સાથે પણ તેઓ બેઠક યોજાશે. આ બેઠકમાં ચૂંટણીલક્ષી ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ચર્ચા કરીને તમામ હોદ્દેદારોને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવશે. સાથે સાથે 9 ઓક્ટોબરે PM મોદીની ગુજરાત મુલાકાત મુદ્દે પણ ચર્ચા થશે. બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ સહિત સંગઠનના ટોચના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">