કણભા ASI હત્યાકાંડમાં DGPની મોટી કાર્યવાહી, 15 પોલીસકર્મીઓની થશે ખાતાકીય તપાસ

બુટલેગરો સાથે સંપર્ક ધરાવતા 15 પોલીસ કર્મીઓની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવા સ્ટેટ મોનિટરિંગ સેલને ખાતાકીય તપાસ કરવા આદેશ આપ્યો છે. અમદાવાદના 12 અને ગાંધીનગરના ત્રણ પોલીસકર્મી બુટલેગર ભુપીના સંપર્કમાં હોવાનો પુરાવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, કણભામાં બુટલેગરની કારે ટક્કર મારતા ASIનું મોત થયું હતું.

yunus.gazi
| Edited By: | Updated on: Feb 04, 2024 | 11:46 PM

કણભા પોલીસ પર બુટલેગરના હુમલા બાદ DGP વિકાસ સહાયનું આકરું વલણ સામે આવ્યું છે. બુટલેગરો સાથે સંપર્ક ધરાવતા 15 પોલીસ કર્મીઓની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવા સ્ટેટ મોનિટરિંગ સેલને ખાતાકીય તપાસ કરવા આદેશ આપ્યો છે. અમદાવાદના 12 અને ગાંધીનગરના ત્રણ પોલીસકર્મી બુટલેગર ભુપીના સંપર્કમાં હોવાનો પુરાવા મળ્યા છે.

કોલ ડિટેલ્સ, વ્હોટ્સએપ કોલ ,વ્હોટ્સેપ ચેટ અને વોઇસ રેકોર્ડિંગના પુરાવા મળતાં DGP વિકાસ સહાય દ્વારા તમામની તાત્કાલિક અસરથી બદલીના આદેશ કરવામાં આવ્યા હતા. DGP વિકાસ સહાય દ્વારા તમામ 15 વિરુદ્ધ ઊંડાણ પૂર્વક તપાસ માટે SMCને આદેશ અપાયો છે. ઉલ્લેખનીય છે કે, કણભામાં બુટલેગરની કારે ટક્કર મારતા ASIનું મોત થયું હતું. આ કેસમાં હવે DGPએ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો અમદાવાદઃ જાણીતા તબીબ પુત્રએ સર્જ્યો અકસ્માત, ચાર વાહનોને લીધા અડફેટે, જુઓ

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">