દાહોદમાં મેઘરાજાની મહેર બાકી, ડેમ હજી ખાલી, જિલ્લાના 8 પૈકી 6 ડેમ ખાલી, જુઓ Video

દાહોદમાં આવેલા 8 ડેમની સ્થિતિ પર નજર કરીએ તો પાનમ ડેમમાં હાલમાં 52 ટકા પાણીનો સંગ્રહ થયેલો છે. જ્યારે પાટાડુંગરી ડેમમાં 59 ટકા પાણી સંગ્રહાયેલું છે. દાહોદના વધુ એક ડેમ માછણનાળામાં 62 ટકાથી વધુ અને કબૂતરી ડેમમાં 64 ટકા જેટલો જળસંગ્રહ અત્યાર સુધીમાં થયો છે. જ્યારે કાળી 2 ડેમમાં 85 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 7:40 PM

Dahod : મધ્ય ગુજરાતમાં મેઘરાજા હજુ બરાબર વરસ્યા નથી. દાહોદ (Dahod) જિલ્લાના 8 પૈકી 6 ડેમ ખાલીખમ છે. ચોમાસામાં દાહોદના માત્ર 2 ડેમમાં જ 100 ટકા જળસંગ્રહ થયો છે. જ્યારે છ જેટલા ડેમમાં હજુ 60થી લઈને 80 ટકા સુધી પાણીનો સંગ્રહ થયેલો છે. જો મેઘરાજા મહેર ન કરે તો દાહોદ પંથકના ખેડૂતોને સિંચાઈના પાણીની તકલીફ પડી શકે છે.

આ પણ વાંચો Gujarati Video: દાહોદમાં નક્લી શેમ્પુ બનાવતી ફેક્ટરી, ઉત્તરપ્રદેશના 8 આરોપી ઝડપાયા

દાહોદમાં આવેલા 8 ડેમની સ્થિતિ પર નજર કરીએ તો પાનમ ડેમમાં હાલમાં 52 ટકા પાણીનો સંગ્રહ થયેલો છે. જ્યારે પાટાડુંગરી ડેમમાં 59 ટકા પાણી સંગ્રહાયેલું છે. દાહોદના વધુ એક ડેમ માછણનાળામાં 62 ટકાથી વધુ અને કબૂતરી ડેમમાં 64 ટકા જેટલો જળસંગ્રહ અત્યાર સુધીમાં થયો છે. જ્યારે કાળી 2 ડેમમાં 85 ટકા પાણીનો સંગ્રહ થયો છે. દાહોદ જિલ્લાના બે ડેમ વાંકલેશ્વર અને ઉમરીયા છલોછલ ભરાયેલા છે. વાંકલેશ્વર અને ઉમરીયા ડેમમાં 100 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયેલો છે.

દાહોદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
વડોદરામાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ વીડિયો
વડોદરામાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ વીડિયો
જુનાગઢમાં ભરબજારે જામ્યુ આખલા યુદ્ધ, સ્થાનિકોમાં ફફડાટ
જુનાગઢમાં ભરબજારે જામ્યુ આખલા યુદ્ધ, સ્થાનિકોમાં ફફડાટ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
g clip-path="url(#clip0_868_265)">