Valsad : ચૂંટણી આવે એટલે કોંગ્રેસને આદિવાસી યાદ આવતા હોવાનો નાણાંમંત્રી કનુ દેસાઇનો આક્ષેપ

ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કોંગ્રેસ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરતી હોવાનો આરોપ લગાવ્યો. અરવિંદ પટેલે કહ્યું કે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ કોંગ્રેસ આ મુદ્દે ઉઠાવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 11:12 PM

ગુજરાતના(Gujarat)  આદિવાસી જિલ્લામાં તાપી પાર  નર્મદા લીંક પ્રોજેક્ટનો(Tapi Par Narmada Link)  આદિવાસીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવા સમયે તેને લઇને હવે રાજકારણ ગરમાયું છે. જેમાં વલસાડ(Valsad)  જિલ્લામાં ચૂંટણી આવે છે એટલે કોંગ્રેસને આદિવાસી યાદ આવે છે.. કોંગ્રેસ આદિવાસીઓને રિવર લિંક પ્રોજેક્ટના નામે ભડકાવીને તેમનું અહીત કરી રહી છે. આ પ્રકારનો આક્ષેપ રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈએ કર્યો છે. સાથે જ દાવો કર્યો કે, સરકાર આદિવાસી વિસ્તારની એક ઈંચ જમીન પણ સંપાદીત કરવાની નથી. જ્યારે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કોંગ્રેસ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરતી હોવાનો આરોપ લગાવ્યો. અરવિંદ પટેલે કહ્યું કે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ કોંગ્રેસ આ મુદ્દે ઉઠાવે છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ગુજરાતના ડાંગ અને દક્ષિણ ગુજરાતના આકાર પામનારા તાપી-નર્મદા લીંક યોજના મુદ્દે કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને દાવો કર્યો કે આદિવાસીઓ વિસ્તાપિત થતાં હોય તેવી યોજના નહીં કરીએ.તેમણે કહ્યું કે, આ યોજનાનું મૂળ કોંગ્રેસના સમયમાં નખાયું હતું. તો આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલે પણ મીડિયાના માધ્યમથી આદિવાસી સમાજને ખાતરી આપી કે, કોઈ વિસ્તાપિત નહી થાય. સાથે જ આરોપ લગાવ્યો કે, અનંત પટેલ ગૃહને ગેરમાર્ગે દોરે છે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં તાપી નર્મદા લીંક યોજનાનો મુદ્દો ચર્ચાયો હતો. આ યોજના રદ કરવા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, આદિવાસીઓને હટાવીને થતો વિકાસ અમને મંજૂર નથી. તેમજ તાપી લીંક પ્રોજેક્ટનું પાણી ઉદ્યોગોને આપવું તે પણ યોગ્ય નથી.

આ પણ વાંચો : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ઉથલ પાથલ, અમદાવાદમાં કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા

આ પણ વાંચો : Devbhumi Dwarka: ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામમાં 150 વીઘાના ખેતરમાં 70 વિઘાના ઘઉંના પાકમાં આગ લાગતા બળીને ખાખ

 

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">