Vadodara : પીઆઇ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ મામલો, અમદાવાદ ATS અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી

વડોદરા ગ્રામ્યના પી.આઈ અજય દેસાઈ ( PI Ajay Desai) ની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસની તપાસ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સંયુક્ત રીતે સોંપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 3:57 PM

વડોદરા ગ્રામ્યના પી.આઈ. અજય દેસાઈ (PI Ajay Desai) ની પત્ની સ્વીટી પટેલ (Sweety Patel) ગુમ થયાના ચર્ચાસ્પદ કેસમાં 46માં દિવસે પણ સ્વીટી પટેલનો કોઈ જ પતો મળ્યો નથી. આટલા દિવસ થયા છતાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. જિલ્લા પોલીસ તપાસમાં કંઈ નહીં મળતા ગૃહ મંત્રીએ ડીવાયએસપીને તપાસ આપી હતી. પરંતુ આમ છતાં કોઈ તપાસ આગળ ન વધતા કેસ ગૂંચવાઈ ગયો છે.

અત્યાર સુધી ડીવાયએસપી કલ્પેશ સોલંકી તપાસ કરી રહ્યા હતા. ગુજરાતના ગૃહ મંત્રી દ્વારા આ તપાસ અમદાવાદ એ.ટી.એસ. અને ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી હતી. જેને લઈને ACP ડી.પી. ચુડાસમા કરજણ ખાતે પહોચી પોલીસ પાસેથી કાગળ લઈ તપાસ માટેની તજવીજ હાથ ધરી હતી.

ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચને તપાસ સોપાયા બાદ  19 જુલાઈએ PI અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર (Gandhinagar) સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબ ખાતે અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ અગાઉ તેનો પોલિગ્રાફિક ટેસ્ટ અને SDS ટેસ્ટ થઈ ચૂક્યા છે.

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">