અમદાવાદઃ વસ્ત્રાલમાં કારમાં આગ લાગવાની ઘટના, સમયસૂચકતા દાખવતા ચાલકનો બચાવ, જુઓ વીડિયો

વસ્ત્રાલમાં એક કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાલના કર્ણાવતી મોલની સામેથી એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન તેને કારમાંથી ધૂમાડા નિકળતા હોવાનું જણાયું હતું. જેને લઈ તેણે સમયસૂચકતા વાપરીને કારને રોકી દીધી હતી. જોકે જોત જોતામાં જ કાર આગની જ્વાળાઓમાં લપેટાવા લાગી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2024 | 6:03 PM

અમદાવાદના વસ્ત્રાલમાં એક કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાલના કર્ણાવતી મોલની સામેથી એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન તેને કારમાંથી ધૂમાડા નિકળતા હોવાનું જણાયું હતું. જેને લઈ તેણે સમયસૂચકતા વાપરીને કારને રોકી દીધી હતી. જોકે જોત જોતામાં જ કાર આગની જ્વાળાઓમાં લપેટાવા લાગી હતી.

કારનો ચાલક સમયસર કારની બહાર નિકળી જવાને લઈ રાહત સર્જાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી. પરંતુ શહેરના ભરચક અવરજવર ધરાવતા માર્ગ પર કાર ભડકે બળવા લાગતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા મોટી રાહત સર્જાઈ હતી.

 

આ પણ વાંચો: ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન, શામળાજીની સમસ્યા પણ નિવારાશે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">