ભાવનગર: મહુવા એપીએમસીમાં ડુંગળીની હરાજી બંધ, એક કટ્ટામાં 500 ગ્રામ વજન કપાતને લઈને વેપારીઓ, ખેડૂતોમાં રોષ

ભાવનગર એપીએમસીમાં ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે. એક કટ્ટામાં 500 ગ્રામ વજન કપાતને લઈને વેપારીઓ અને ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે. વજન તપાસને લઈને ડુંગળીની હરાજી બંધ કરાઈ છે.

| Updated on: Nov 06, 2023 | 7:22 PM

ભાવનગરના મહુવા એપીએમસીમાં ડુંગળીની હરાજી બંધ કરાઈ છે. APMC દ્વારા વજન તપાસને લઈને ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી. ડુંગળીના એક કટ્ટામાં 500 ગ્રામ વજન કપાતને લઈને વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે.

ડુંગળી પકવતા ખેડૂતો પણ ડુંગળી કપાતને લઈને નારાજ છે. ત્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે, ૉજ્યારે અન્ય અનાજની હરાજી ચાલુ છે. જેને લઈને માર્કેટિંગ યાર્ડના વેપારીઓ તેમજ ડુંગળીની દલાલી કરતા વેપારીઓની સેક્રેટરી સાથે મિટીંગ યોજાશે. જે બાદ આવતીકાલે ડુંગળીની હરાજી મુદ્દે નિર્ણય લેવાશે.

આ પણ વાંચો: અમદાવાદ: તમારી વાતચીતના કારણે મારા બાળકો જાગી ગયા આટલુ કહી દિયર દેરાણીએ મળી ભાભીનું ગળુ દબાવી કરી નાખી હત્યા

1 કટ્ટા પર 5100 ગ્રામ કપાત આપવાના નિર્ણય સામે વેપારીઓ અને ખેડૂતોમાં રોષ છે. જ્યારે યાર્ડ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે અને યાર્ડ પણ આ બાબતે સહમત ન હોવાથી ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">