ભાવનગરમાં જર્જરીત આવાસો સામે મનપા આકરા પાણીએ, નોટિસ આપવા છતા ખાલી ન કરાતા કાપ્યા નળ કનેક્શન -Video

ભાવનગરમાં જર્જરીત આવાસો સામે હવે મહાનગરપાલિકાએ કડક હાથે કામ લેવાની કામગીરી શરૂ કરી છે. નોટિસ આપ્યા છતા જર્જરીત આવાસના માલિકોએ મકાનો ખાલી ન કરતા મનપા દ્વારા નળકનેક્શન, ગટર, વીજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2024 | 1:55 PM

ભાવનગર મહાનગરપાલિકાએ શહેરની જર્જરિત મિલકતો સંદર્ભે કડક કાર્યવાહી હાથ ધરી છે. વારંવાર નોટિસો આપવા છતાં રહીશો દ્વારા જર્જરીત મિલકતોને ખાલી નહી કરાતા કે પછી રીપેરીંગ પણ નહીં કરાવતા અંતે કોર્પોરેશન દ્વારા તેવી મિલકતોના નળ, ગટર અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. ભરતનગર અને મારુતિ નગર ત્રણ માળિયાના 84 મકાનોના ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. તેમજ હાઉસિંગ બોર્ડના 660 મકાન સંદર્ભે નોટીસ અપાઈ છે. પ્રશાસનનું કહેવું છે કે કોઈના જીવને જોખમ ના થાય એટલે આ કાર્ય કરાયું છે.

જોકે ચોક્કસપણે મહાનગરપાલિકા દ્વારા જર્જરીત મકાનોમાં ચોમાસા દરમિયાન કોઈ જાનહાની ન થાય ધરાશાહી ન થાય તે માટે કડક કાર્યવાહી કરવી જરૂરી છે પરંતુ ગરીબ માણસો કે જે મકાન રીપેર પણ નથી કરાવી શકે તેમ તેઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવો વિપક્ષ દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે.

આ તરફ સ્થાનિકોનું કહેવું છે કે તેઓ ઓછી આવક ઘરાવતા લોકો છે. આ સ્થિતિમાં સરકાર સહયોગની જગ્યાએ પરેશાની વધારી રહી છે. તેઓ જાય તો જ્યાં ક્યાં

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">