ભરૂચ વીડિયો : INDIA ગઠબંધનના કોઈ પણ નિર્ણયથી ભાજપાને ફરક પડશે નહીં : મનસુખ વસાવા

કોંગ્રેસ હવે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી INDIA ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહ્યા છે પણ આ બેઠકના ઉમેદવારની પસંદગીએ વિપક્ષમાં ફાંટા પડ્યા છે તો વિપક્ષના ઘમાસાણથી ભાજપને કોઈ ફર્ક પડશે નહીં તેમ ભાજપાના સાંસદ મનસુખ વસાવા જણાવી રહયા છે.  

| Updated on: Feb 23, 2024 | 9:01 AM

નર્મદા : લોકસભા ચૂંટણી માટે ભરૂચ બેઠકની ઉમેરદવારીનો મુદ્દો ચકચાર પકડી રહ્યો છે. 4 દાયકાથી આ બેઠક પર પરાજયનો સામનો કરનાર કોંગ્રેસ હવે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી INDIA ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહ્યા છે પણ આ બેઠકના ઉમેદવારની પસંદગીએ વિપક્ષમાં ફાંટા પડ્યા છે તો વિપક્ષના ઘમાસાણથી ભાજપને કોઈ ફર્ક પડશે નહીં તેમ ભાજપાના સાંસદ મનસુખ વસાવા જણાવી રહયા છે.

મનસુખ વસાવાએ કહ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન અગાઉથીજ નક્કી હતું. બે પક્ષના એકસાથે ચૂંટણી લડવાથી કે સંમતિથી ઉમેદવારની જાહેરાતથી ભારતીય જાણતા પાર્ટીને કોઈ ફર્ક પડશે નહીં. ભરૂચ બેઠક વધુ એક વાર ભાજપાજ જીતશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

Input Credit : Vishal Pathak, Narmada

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">