બનાસકાંઠા: દાંતાના તળેટી ગામની દયનીય સ્થિતિ, ગામમાં નથી એકપણ પાકું મકાન, જુઓ વીડિયો

દાંતાના તળેટી ગામના લોકો સરકારી યોજનાઓના લાભથી વંચિત છે. લોકોને રહેવા માટે પાકા મકાન નથી. તો પીવા માટે પાણી પણ કૂવામાંથી લાવવું પડે છે. દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પણ આ મુદ્દે સરકારને આડે હાથ લીધી છે. તેમનો દાવો છે કે, તેમણે અનેકવાર પાકા મકાન માટે રજૂઆતો કરી છે. પરંતુ, આવાસ ફળવાયા બાદ હપ્તા બારોબાર જ ઉપડી જાય છે અને વંચિતો લાભ વિના જ રહી જાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2023 | 4:39 PM

રાજ્યમાં સરકાર દ્વારા ગરીબો માટે પુષ્કળ કામ થઈ રહ્યા હોવાના દાવા કરાઈ રહ્યા છે. પરંતુ આ દાવાઓને બનાસકાંઠાના આ ગામના ઝૂંપડા જ ખોટા પાડી રહ્યા છે. સરકારી ચોપડે ગામમાં મકાન તો બોલે છે, પરંતુ હકીકતમાં ગામમાં એક પણ પાકું મકાન નથી.

આ પણ વાંચો દાંતીવાડા ડેમમાં લાશ ફેંકતા જ સ્થળ પર પોલીસ પહોંચી ગઈ, કાકાનુ મર્ડર કરનારો ભત્રીજો ઝડપાયો

દાંતાના તળેટી ગામના લોકો સરકારી યોજનાઓના લાભથી વંચિત છે. લોકોને રહેવા માટે પાકા મકાન નથી. તો પીવા માટે પાણી પણ કૂવામાંથી લાવવું પડે છે. દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પણ આ મુદ્દે સરકારને આડે હાથ લીધી છે. તેમનો દાવો છે કે, તેમણે અનેકવાર પાકા મકાન માટે રજૂઆતો કરી છે. પરંતુ, આવાસ ફળવાયા બાદ હપ્તા બારોબાર જ ઉપડી જાય છે અને વંચિતો લાભ વિના જ રહી જાય છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">